SURENDRANAGAR
-
ચોટીલા પ્રાંત અધિકારીએ નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના વહીવટને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના આશય સાથે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.…
-
જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ જોરાવરનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય…
-
ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે…
-
સુરેન્દ્રનગર PGVCL વિભાગ દ્વારા વધુ 64 જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગનો વીજલોસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે તે કંટ્રોલમાં લાવવા માટેની કામગીરી…
-
તુલસીશ્યામ મંદિરથી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા યોજીત “કિશાન સંકલ્પ યાત્રા”નો શુભારંભ
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગવાન સુંદર શ્યામ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં શિશ નમાવી રાજુભાઈ કરપડા હસ્તે તુલસીશ્યામ મંદિરની ધ્વજારોહણ કરવામાં આવ્યું…
-
લીંબડી તાલુકામાં ધારાસભ્યના હસ્તે રૂ.8.14 કરોડના રોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ: સ્થાનિકો અને ખેડૂતોને મળશે મોટી રાહત, ગુજરાત…
-
ચોટીલાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ…
-
ધ્રાંગધ્રા જમીન વિવાદમાં વળાંક : કોર્ટે કેસને સિવિલ ગણી આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી જમીન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે જ્યાં કોર્ટએ સ્પષ્ટ અવલોકન સાથે…
-
સુરેન્દ્રનગર મનપા માર્ચ મહિના દરમિયાન રજા દિવસોમાં પણ વેરા વસૂલાત કેન્દ્ર ચાલુ રહેશે
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા સર્કિટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વહીવટી તંત્રમાં શિસ્ત અને નિયમોના પાલન અર્થે…