SURENDRANAGAR
-
ધ્રાંગધ્રામાં મારવાડાનાં દંગા વિસ્તારમાં એક વર્ષથી બોકસ ગટરનું કામ બંધ હાલતમાં
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મારવાડાના દંગા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી બોક્સ ગટરનું…
-
સુરેન્દ્રનગરમાં ‘ભારત ૩.૦: પરિવર્તનનો દાયકો’ ભવ્ય પ્રદર્શનનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી તારીખ ૧૫ જૂન, ૨૦૨૬ સુધી નાગરિકો માટે ખુલ્લા આ પ્રદર્શનમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્રની…
-
ચોટીલા અને થાનગઢ તાલુકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અધિકારીઓની કામગીરીને લઈ અને વિસ્તૃત ચર્ચા કરી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં, રાજ્ય સરકાર દ્વારા…
-
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અમદાવાદ ઝડતી સ્ક્વોડની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન 5 મોબાઇલ મળી આવ્યાં.
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની મધ્યમાં આવેલી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે…
-
સુરેન્દ્રનગર GPCB અને પેટસન પેપર્સ દ્વારા દેવચરાડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર દ્વારા દેવચરાડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને પર્યાવરણીય જાગૃતિ…
-
સુરેન્દ્રનગર BAPS મંદિર ખાતે વડાપ્રધાન મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે મહાઆરતી યોજાઈ
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ…
-
પાટડી પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ, લોકપ્રશ્નોના નિકાલ અને ચોમાસાની તૈયારીઓ પર ભાર
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્રની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને ડિજિટલ સુવિધાઓનો વ્યાપ વધારવા સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી પ્રાંત…
-
ખારાઘોડા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખારાઘોડા ગામે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાત્રિસભા દરમિયાન…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ તાલુકાના સ્થાનિક પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે ચોટીલા નાયબ કલેક્ટર…
-
રેશમિયા તળાવમાં માછલીઓ બચાવવા તાત્કાલિક કામગીરી કરાઈ – શિવરાજભાઈ જેબલિયા અગ્રણી, રેશમિયા ગામ
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિશ્વ પર્યાવરણ દિવસની સાંજે રેશમિયા ગામના માલધારી હરજીભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામના તળાવમાં…









