KALOL(Panchamahal)
-
અંબાલા ચોકડી પાસે બનતા બ્રિજની ગુણવત્તા સામે સવાલ: નીચા દરજ્જાનું મટીરીયલ વપરાતા લોકોમાં અસંતોષ.
તારીખ ૧૪/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા માર્ગ પર અંબાલા ચોકડી નજીક મેસરી નદી પર બની રહેલા બ્રિજના બાંધકામને…
-
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત આખરે મોટી જાનહાનિ ટાળવા જોખમી મકાન પર કાર્યવાહી કરી શરૂ.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરમાં મોટી દુર્ઘટના ટળી હતી જેમાં માળી ફળિયામાં જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાયી…
-
કાલોલ નાં સણસોલીમાં MGVCLના ખુલ્લા વીજ વાયરનો ભોગ: કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામમાં MGVCLની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.…
-
ભક્તિભાવ સાથે કાલોલથી 48 યાત્રાળુઓનો સંઘ અમરનાથના દર્શને રવાના.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલથી દર વર્ષે બર્ફાની બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે…
-
કાલોલ તાલુકાના સણસોલીમાં લાકડાના સોદાગરો બેફામ!ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોનું બેફામ છેદન, તંત્ર મૂક દર્શક !!.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સણસોલી, ઝેરનામુવાડા, અંબાલા, કાનોડ, મોકળ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વૃક્ષોનું…
-
કાલોલના ઝેરનામુવાડામાં મૂળભૂત સુવિધાનો અભાવ: રસ્તા ખરાબ, પાણીની યોજના અધૂરી, ગ્રામજનો દ્વારા તંત્ર સામે ભારે આક્રોશ.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ…
-
કાલોલના ઇન્દિરાનગરમાં સ્વચ્છતાનો અભાવ: રોગચાળાનો ભય, વોર્ડ નં.3માં સફાઈ કામગીરીની માંગ ઉઠી.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. 3 માં આવેલ ઇન્દિરાનગરના અનેક સ્થળોએ ગંદકીના ઢગલા અને લાંબા સમયથી…
-
વેજલપુર પોલીસની મોટી કાર્યવાહી: ખેતરમાંથી ૨૬૫ કિલો ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપી પાડયો,એક ફરાર.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગેરકાયદેસર ગૌવંશ કતલની પ્રવૃત્તિઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી…
-
કાલોલ પોલીસનો સપાટો: ખંડોળી ગામના ગીરધરપુરી ખાતેથી 34 હજાર ઉપરાંત ના દારૂનાં જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ખંડોળી ગામે કરવામાં આવેલી રેડ દરમિયાન મોટા…
-
ઓમ રેસીડેન્સીમાં વારંવાર વીજકટ: 2 વર્ષથી પરેશાન સોસાયટીવાસીઓએ 30 દિવસમાં નિરાકરણ ન આવે તો ભૂખ હડતાળની ઉચ્ચારી ચીમકી.
તારીખ ૧૧/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા 2 વર્ષથી વારંવાર વીજકટથી ત્રાહિમામ…









