NATIONAL
-
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગુરુગ્રામની મુલાકાત લીધી હતી. સદ્ભાવના યાત્રામાં સામેલ થયા બાદ તેમણે જનસભાને…
-
તમિલનાડુ રાજ્ય સરકાર વતી અદાલતોમાં પક્ષ રાખતા 100થી વધુ કાયદાકીય અધિકારીઓએ સામૂહિક રીતે પોતાના પદ પરથી રાજીનામાં
તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે એક મોટું વહીવટી સંકટ સર્જાયું છે. રાજ્ય સરકાર વતી…
-
વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બનશે; રાજ્યપાલે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું
નવી દિલ્હી. તમિલનાડુમાં નવી સરકારની રચનાનો માર્ગ લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. અહેવાલો સૂચવે છે કે થલાપતિ વિજયની પાર્ટી, તમિઝગા…
-
મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી નથી, પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરાઈ
નવી દિલ્હી. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતાં, રાજ્યપાલે સમગ્ર મંત્રીમંડળ ભંગ કરી દીધું; પરિણામે, મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી નથી.…
-
રૂપિયો વધુ ગબડી રૂ.95.44ના નવા તળિયે : મોંઘવારી વકરવાની શક્યતા
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળીયે પટકાયો હતો. શેરબજારમાં પીછેહટ વચ્ચે…
-
સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર
વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ(MCX)માં સોના અને ચાંદીના ભાવમાં અત્યંત આક્રમક તેજી જોવા મળી…
-
પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું !!!
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં હિંસાનો માહોલ ગરમાયો છે. ભાજપની જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ…
-
‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનરજી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે કે, ‘અમે ચૂંટણી હાર્યા જ નથી,…
-
પશ્ચિમ બંગાળ-આસામમાં કેસરિયો, કેરળમાં કોંગ્રેસનું પુનરાગમન અને તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની ઐતિહાસિક સુનામી
ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ દેશના રાજકીય નકશા પર નવી લકીરો ખેંચી દીધી છે. પૂર્વોત્તરમાં ભાજપનો…
-
સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય : હાઇકોર્ટ
અલ્લાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની અરજી ફગાવી દેતા લોકશાહીના મૂલ્યો અને અભિવ્યક્તિની આઝાદી પર વિશેષ ભાર મૂક્યો છે.…









