NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારીના છાપરા રોડ અને જલાલપોર વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારોમાં રોડ રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી માળખાગત વિકાસ માટે સતત કટિબદ્ધ રહીને અનેકવિધ પ્રજાલક્ષી…
નવસારી શહેરનું હ્રદય ગણાતું શરબતીયા તળાવ રૂ.૭.૮૦ કરોડના ખર્ચે નવસારી મનપા દ્વારા રિ-ડેવલોપમેન્ટ કામગીરી હાથ ધરાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના નાગરિકોને એક નવું અને આધુનિક હરવા-ફરવાનું સ્થળ પૂરી પાડવાના ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ: કબીલપોરથી ગ્રીડ સુધીનું માર્ગ ૧૮ મીટરની જગ્યા ૨૪ મીટર કરાશે….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ વિકાસને પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ લોકહિતનો પ્રોજેક્ટ હાથ ધરવામાં…
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૨.૮૬ કરોડનું બજેટ જાહેર: સામાન્ય લોકો પર કોઈ નવો ટેક્સ નહીં નાખતા લોકોને મોટી રાહત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૧૨૮૬.૨૨ કરોડનું ઐતિહાસિક બજેટ ટાઉન હોલ ખાતે રજૂ કરવામાં…
નવસારી જિલ્લાના ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી આજ…
(no title)
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે આગામી નાણાકીય વર્ષનું આયોજન માટે અંદાજપત્ર રજૂ…
ચીખલી તાલુકામાં નવનિર્મિત સોલધરા ગ્રામ પંચાયત ભવનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સુવિધાસભર ગ્રામ્ય માળખું વિકાસની ચાવી છે” – આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ* નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા…
નવસારીના જલાલપોર સ્થિત થાણા તળાવનું રૂ.૫.૬ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કામ હાલ પ્રગતિના પંથે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતોને જાળવી રાખી તેને આધુનિક ઓપ આપવા માટે ‘લેક…
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના માર્ગ અને મકાન પેટા વિભાગ, ચીખલી દ્વારા બામણવેલ- દોણજા રોડ કિ.મી. ૦/૦…
નવસારી ; જલાલપોર તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના મરોલી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આજરોજ જલાલપોર…










