NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
GSETમાં ઇતિહાસ, વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ અને ક્રિકેટમાં વિજય: નવસારીના ત્રણ યુવાનોનું સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનાર ત્રણ તેજસ્વી તારલાઓનું…
-
નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.…
-
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની વરણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મનપાના સર્વોચ્ચ પદે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે…
-
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરાલીબેન નાયક અને ઉપપ્રમુખ પદે અર્જુનભાઈ પટેલ સર્વાનુમતે વરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫: નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પદે નિરાલીબેન નાયક ઉપપ્રમુખ તરીકે અર્જુનભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે…
-
ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા સીસી રોડ, ફોરલેનિંગ અને મજબૂતીકરણની કામગીરી તેજ ગતિએ કાર્યરત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ખેરગામ-બહેજ-વડપાડા માર્ગ પર સીસી રોડનું કામ શરૂ • સણવલ્લા-કરંજવેરી માર્ગ પર ફોરલેનિંગ અને ડામર પેવિંગ કામગીરી…
-
નવસારીમાં રખડતા પશુઓના કાયમી નિકાલ માટે મનપાનું મોટું આયોજન :ગૌ રક્ષકો સાથે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૪ :નવસારી શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતોના ભયને ઘટાડવા…
-
નવસારી: ખેરગામ પોલીસ પર ગંભીર આક્ષેપો : ગરીબ વિધવાને ન્યાયથી વંચિત રાખ્યાનો આરોપ, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૩ -નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન મામલે છેતરપિંડી, ધાકધમકી અને પોલીસ-પ્રશાસન…
-
નવસારી મનપા કમિશનરને ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલ માટે તિવરા વિસ્તારના રહેવાસીઓની રજૂઆત
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ખુલ્લી કલવર્ટ કામગિરીમાં અવરોધથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉગ્ર બનવાની ભીતિ નવસારી, તા. ૨૨: નવસારી મહાનગરપાલિકાના…
-
નીટ પરીક્ષા પેપર લીક મહાકૌભાંડ મામલે ભારતીય બહુજન હિતાય સંઘ દ્વારા નવસારી કલેક્ટરને આવેદન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય બહુજન હિતાય સંઘના સંસ્થાપક પરેશકુમાર એમ. વાટવેચા દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધી નવસારી કલેક્ટર કચેરી ખાતે…
-
નવસારી રેલવે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પોલીસવડાને રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૨૧ : નવસારી શહેરના ગુપ્તા હોટલ બહાર ગેરકાયદેસર પાર્કિંગ અને રોંગ સાઇડ વાહન વ્યવહારથી…