NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી શહેરમાં રખડતા પશુઓના કારણે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા નવસારી મહાનગરપાલિકાનો મોટો નિર્ણય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્ય માર્ગો પર પશુ છોડનાર માલિકો સામે દંડ, પશુઓને પાંજરાપોળમાં મોકલાશે નવસારી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા…
-
નવસારીમાં મેઘતાંડવ બાદ પૂર જેવી સ્થિતિ: મેયર, ધારાસભ્ય અને કમિશનર ગ્રાઉન્ડ ઝીરો પર, રાહત-સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ગત રોજ પડેલા આશરે 15.28 ઇંચના ધોધમાર વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં…
-
નવસારી જિલ્લાના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક માર્ગો પર પાણી…
-
નવસારીમાં મેઘતાંડવ : ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, જનજીવન અસ્તવ્યસ્ત
નવસારીમા અનરાધાર વરસાદ પગલે ઠેરઠેર પાણી ભરાયા, ૮૦ રસ્તાઓ બંધ ! આજે શાળા કોલેજો અને આઇટી આઈ બંધ રાખવાનો જિલ્લા…
-
નવસારી: OBC પરિવારના સભ્યો સરકારી નોકરીમાં ST બની ઘૂસ્યા હોવાના ગંભીર આક્ષેપ, SIT તપાસની ઉગ્ર માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ RTIના દસ્તાવેજો સાથે મુખ્યમંત્રીને રજૂઆત, ખોટા ST પ્રમાણપત્રોના આધારે મળેલી સરકારી નોકરીઓ રદ કરી ફોજદારી કાર્યવાહી…
-
ST/OBC ના ખોટા પ્રમાણપત્રથી નોકરી મેળવ્યાનો આક્ષેપ: AMC દ્વારા વિજીલન્સ સેલને તપાસ સોંપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડો. નિરવ પટેલની ફરિયાદ બાદ મુખ્યમંત્રી કાર્યાલયની દખલ; 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી કાર્યવાહી કરવાની માંગ…
-
ધારાસભ્ય રાકેશ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની બેઠકમાં નવસારી શહેરના વિકાસકાર્યોને લીલી ઝંડી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ધારાસભ્ય રાકેશ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સંકલન બેઠક; ડ્રેનેજ, રોડ વાઈડનિંગ,…
-
કાવેરી સુગર જમીન પર IPL બોર્ડ, સાદડવેલમાં ખેડૂતોનો વિરોધ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ કાવેરી સુગર મિલ શરૂ થશે અને શેરડીના ખેડૂતોને યોગ્ય બજાર તેમજ પોષણક્ષમ ભાવ મળશે તેવી…
-
નવસારી: “મારા નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરાયું”:નવસારીના મેયર અશોક ધોરાજીયાની સ્પષ્ટતા
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓને હળવાશથી લેવાનો પ્રશ્ન જ નથી; ચારેય ઝોનમાં GSP મટીરીયલનો પૂરતો…
-
ચોમાસામાં નવસારી કમિશનરનો કડક એક્શન :ડ્રેનેજની બેદરકારી ભારે પડી: કમિશનરે અધિકારીઓને ફટકારી નોટિસ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસામાં કમિશનર જયેશ ઉપાધ્યાયએ તૂટેલા મેનહોલ મુદ્દે અધિકારીઓને નોટિસ, મોડલ ફાયર સ્ટેશન તાત્કાલિક કાર્યરત…










