NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
વડાપ્રધાનના હસ્તે અંત્યોદય પરિવારની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’અને જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી યોજના* મહિલા દિવસ નિમિત્તે નવસારી…
નવસારી :મહિલા સશક્તિકરણ ખરા અર્થમાં સાર્થક: મુખ્ય સ્ટેજ પર ૧૮ મહિલાઓને અગ્ર હરોળમાં સ્થાન અપાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વડાપ્રધાનશ્રીએ નારી શક્તિ સમક્ષ હાથ જોડી નમસ્કાર કરી શીશ ઝુકાવી સૌજન્યપૂર્ણ આભાર પ્રગટ કર્યો લખપતિ દીદીઓના…
શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યની ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ*…
વલસાડ જિલ્લાના ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં વાર્ષિક વિજ્ઞાન ક્વિઝ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના સંયુક્ત…
નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વ મહિલા દિવસે 33 જિલ્લાના સખી મંડળની બહેનોના પરિશ્રમથી સિંચેલા સ્ટોલની મુલાકાત લેશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સખી મંડળની બહેનોની મહેનત અને સમર્પણને સન્માન આપવા માટેનો આજનો દિવસ લાખો મહિલાઓ માટે યાદગાર…
આજે નવસારીના વાંસી-બોરસી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની ૨૫ હજારથી વધુ સ્વ-સહાય…
નવસારી,વલસાડ અને ડાંગ જિલ્લા તંત્ર ૮૨ હજાર થી વધુ સ્વસહાયની મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં પ્રયત્નશીલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લખપતિ દીદીએ સ્વસહાય જુથની મહિલા સભ્યો છે, ‘લખપતિ દીદી’ એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક…
Navsari: નારી શક્તિને લાખ લાખ વંદનઃ નવસારીની નવ સન્નારી કે જેમણે નવસારીને વિશ્વના નકશામાં ઝળહળતુ કર્યુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ એવુ કહેવાય છે કે, નવસારીમાં નવ તળાવ પરથી નવસારી નામ પડ્યુ હતું, સંસ્કૃતમાં તળાવને સર કહેવાય…
નવસારી ખાતે યોજાનાર લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુર્ણા તોરવણેના સુપરવિઝન હેઠળ ૨૪૨૦ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ મળીને…
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી ભૂરાભાઈ શાહ ની નિયુક્તી થતાં ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ગુજરાત રાજ્યના શહેરો તથા જિલ્લાઓમાં ગુજરાત ભાજપા પ્રદેશ પાર્ટી દ્વારા જિલ્લા સંગઠન પ્રમુખોની સત્તાવાર જાહેરાત…










