PALANPUR
-
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ યોજાયો
5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ યોજાયો આ મહિનામાં આપ પણઆપુણ્યનું કાર્ય…
-
પાલનપુર બનાસકાંઠા પટેલ કોલેજ એન.સી.સી યુનિટના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ કરાય
5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર બનાસકાંઠા પટેલ કોલેજ એન.સી.સી યુનિટના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ…
-
પર્યાવરણ પ્રત્યેના અનહદ પ્રેમને પગલે “સ્વાનંદ” માટે પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય કરતા શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી
4 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિત જોશી મૂળ બનાસકાંઠા જિલ્લાના…
-
જગાણા દૂધ મંડળીના ચેરમેન તરીકે હરિભાઈ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી જગાણા
3 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા જગાણા દૂધ મંડળીના ચેરમેન તરીકે હરિભાઈ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી જગાણા પાલનપુર તાલુકાના જગાણાની…
-
મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા. ભૂલી પડેલી આંધ્રપ્રદેશની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાયું
3 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા. ભૂલી પડેલી આંધ્રપ્રદેશની…
-
સ્વાનંદ માટે પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય કરતા શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી
3 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિત જોશી મૂળ બનાસકાંઠા જિલ્લાના…
-
કોજી વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ
2 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા કોજી વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી…
-
પાલનપુરમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા આત્મ બોધ મહત્વ શું છે તેનો વર્ષ પ્રતિપદ મહોત્સવ ની ઉજવણી કરી અનેક મહાનુભવો હાજરી આપી
2 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા આત્મ બોધ મહત્વ શું છે તેનો વર્ષ પ્રતિપદ…
-
ભગવાન ઝૂલેલાલની જન્મજયંતી નિમિત્તે.જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરાયું
1 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ભગવાન ઝૂલેલાલની જન્મજયંતી નિમિત્તે.જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરાયું પાલનપુરમાં…
-
જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખે
31 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ પાલનપુર થી બાલારામ…









