PALANPUR
-
વડગામ ના મોતીપુરા ગામે લાભાર્થીઓને પી. એમ. જે. એ. વાય. કાર્ડ આપવામાં આવ્યાં
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ તાલુકાના મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકાર ની કલ્યાણ કારી યોજના પી.…
-
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક હુકમ આપવાનો કાર્યક્રમ
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ। યુનિવર્સિટી ના વી.આર મહેતા ઓડિટોરિયમ હોલ ખાતે કમિશનર ઓફ…
-
ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે બનાસકાંઠાના પાંચ તાલુકાના ૧૬૭ ગામોના ૧.૯૧ લાખથી વધુ લોકો…
-
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ ચાલુ…
-
NALSA અને MCPC દ્વારા આગામી 90 દિવસ માટે મીડિયેશન ફોર ધ નેશન ઝુંબેશનો પ્રારંભ કરાયો
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠાના નાગરિકોને ઝુંબેશનો લાભ લેવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી કરાયો અનુરોધ…
-
પાલનપુરમાં મોડી રાતે ધોધમાર વરસાદ લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને ઘરોમાં પાણી ઘૂસ્યા ઠેર ઠેર નાના મોટાભૂવા પડ્યા
3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં મોડી રાતે વરસાદ શરૂઆત થતા સવારે 24 કલાકમાં લગભગ સાત થી ઇંચ ઉપરાંત…
-
અંબાજી ખાતેથી “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર ૧ કરોડથી વધુ સીડબોલનું કરાશે વાવેતર
3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે અંબાજી ખાતેથી સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન…
-
બનાસકાંઠાના આકેસણ ગામ ખાતેથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાયો
3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠામાં આગામી ત્રણ મહિના સુધી જન સુરક્ષા યોજનાઓના લાભ અંગે લોકોને જાગૃત કરાશે વડાપ્રધાનશ્રી…
-
અંબાજી નજીક છાપરી પ્રાથમિક શાળા માં ભય સાથે ભણતર, બાળકો જીવ ન જોખમે ભણવા જાયછે. બાલવાડી અને ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર બે રુમ અને 2 શિક્ષકો.પુલ ક્યારે બનશે
3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો પછાત અને આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે જ્યાં નિરક્ષરતાના વધુ…
-
ટોકરીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવાયો
3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. જેમાં બાલવાટિકા ,…









