RAJKOT CITY / TALUKO
Rajkot: પી.ડી.માલવિયા કોલેજમાં “નશામુક્ત ભારત” અંગેનો સેમિનાર યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યુવાનો, વિદ્યા અને સ્પોર્ટ્સ તરફ આગળ વધો, નશા તરફ નહીં: ડી.સી.પી.ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ Rajkot: ડિસ્ટ્રિક્ટ નશામુક્ત કેમ્પેઇન કમિટી…
Jetpur: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી સંજયભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને જેતપુરના મોટા ગુંદાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહાનુભાવો દ્રારા ભૂલકાંઓને પ્રવેશ સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા: વૃક્ષારોપણ કરાયું Rajkot, Jetpur: સમગ્ર રાજ્યમાં આજથી શાળા…
Gondal: ગોંડલ શહેર તથા તાલુકાઓના કુલ ૧૫ બાળકોનો બાલવાટિકામાં, ૧૯ બાળકોનો આંગણવાડીમાં તથા ૨૫૦ બાળકોનો ધોરણ ૯ માં પ્રવેશ કરાવાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: Gondal: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો ગોંડલ શહેર તથા ગામોમાં ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો હતો.…
Rajkot: લોકમેળા-૨૦૨૫ માટે ફોર્મ વિતરણ તથા સ્વીકાર માટેની મુદતમાં વધારો: ૧૧ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું…
Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે કન્યાકેળવણી મહોત્સવ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની ૮૬૭ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકોને બાલવાટિકા અને ધો.૧માં મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે Rajkot: રાજ્ય સરકાર…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩ પી.જે. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ પાસે અરજીઓ કરવાની રહેશે Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની…
Rajkot: રાજકોટની પરિણીતામાં જીજીવિષા જગાવતી અભયમ્ ટીમ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કુશળ કાઉન્સેલિંગથી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાઈ Rajkot: રાજકોટમાં અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે જીવનથી હારી ગયેલી અને…
Rajkot: પી.ડી.માલવિયા કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટની પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૫માં ૨૫…
Rajkot: રાજકોટ જિલ્લાના ધવલ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઘઉંની વૈદિક કાળની જાતો સોનામોતી અને ચાવલકાઠીનું ઉત્પાદન કર્યું
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન- ડો. દિવ્યા ત્રિવેદી ઘઉંની સોનામોતી અને ચાવલકાઠી જાતો ગ્લુટન ફ્રી, ફાઇબરથી ભરપૂર પ્રાકૃતિક ખેતી સાથે આદિકાળની…
Rajkot: વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતની ગુજરાતભરમાં ઉજવણી
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આમ આદમી પાર્ટીના સંગઠને ગુજરાતભરમાં વિજય રેલીનું આયોજન કર્યું સમગ્ર ગુજરાતના લોકોની જીત થઇ માટે મોટી સંખ્યામાં…







