RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં કાઠિયાવાડ બાલાશ્રમ થકી અનાથ બાળકને મળ્યું પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું
તા.૧૮/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર “૧૪ વર્ષના પુત્રને ગુમાવ્યા બાદ બાળક મળતા મારો ખાલી ખોળો ફરી ભરાઈ ગયો છે.” – માતા પ્રાંત…
Gondal: ગોંડલ તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે “કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન” સેમિનાર યોજાયો
તા.૧૮/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે કારકિર્દીલક્ષી માર્ગદર્શન શાળામાંથી મેળવે…
Rajkot: જસદણ-વિંછીયા પંથકનું એકપણ ગામ વિકાસથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૪/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર દડલી – મોટા હડમતીયા રોડ પર રૂ. ૧૦૦ લાખના ખર્ચે થનારા સમારકામનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…
જેતપુરમાં બીપીના દર્દીઓ રામ ભરોસે સરકારી હોસ્પિટલમાં એક મહિનાથી દવા ખાલી
રાજકોટના જેતપુર શહેરમાં આવેલી જેતપુર સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ત્રણ મહિના પહેલા માત્ર એક ડોકટર પર ચાલતી હોવાનો…
વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પશ્ચિમ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે e-KYC કેમ્પ યોજાશે.
રાશનકાર્ડ e-KYC કેમ્પનો શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પશ્ચિમ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે…
Rajkot: રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર “પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમાજ શક્તિ થકી રાષ્ટ્ર નિર્માણ અને ધર્મસેવા સાથે સાંસ્કૃતિક ધરોહરની જાળવણી, આધ્યાત્મિક ચેતનાના…
Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૩૬ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો. મી.માં ‘સ્ટેટ ઓફ ઘ આર્ટ’ અત્યાધુનિક સુવિધાસભર જિલ્લા પંચાયત કચેરી…
Rajkot: વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. ૧૫૦ કરોડના…
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં ૨૨ નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા ૭ જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતેથી રૂ. ૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા…
Rajkot: રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર નિવાસી વડીલો સાથે ઉષ્માભર્યો સંવાદ સાધ્યો, વડીલોના આશીર્વાદ મેળવી ભોજન પ્રસાદ ગ્રહણ કરતાં મુખ્યમંત્રીશ્રી Rajkot: રાજકોટ ખાતે…










