SAYLA
-
સાયલાના સુદામડા ગામના બે મુખ્ય આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા.
તા.20/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ 2 કિં.રૂ.10,000 તથા રોકડા રૂપિયા 820 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ…
-
ધજાળાના નાગડકા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો, બે આરોપી રફુચક્કર
તા.17/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધજાળાના નાગડકા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો, બે આરોપી રફુચક્કર વિદેશી દારૂની બોટલો નંગ…
-
*મુળી ના સરલા માં સફેદમાટી ની ખાણોમા જિલેટીન વિસ્ફોટ ના કારણે ખેડૂતો ત્રાહિમામ..*
*અનેક રજુઆત બાદ ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી* સુરેન્દ્રનગર જીલ્લા નાં સરલા થી દુધઈ ના…
-
પુરાણ કરાયેલા કૂવા ફરીથી ખોલવાની પ્રવૃતિ ગેરકાયદેસર અને જોખમી હોવા અંગે ગ્રામ્યજનોમાં જાગૃતિ લાવવા વિશેષ ટીમની રચના કરાઈ.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુનઃ ખોલાયેલા કુવાઓમાં ઝેરી વાયુઓનું જોખમ સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરાયેલા…
-
સાયલા તાલુકા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા મુકામે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ,ભારત અને આત્મા પ્રોજેકટ ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં…
-
Sayla:સીતાગઢ ગામે વહેલી સવારે દુકાન માં આગ લાગતાં દોડધામ મચી.
સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા તાલુકામાં આવેલા સીતાગઢ 4:30 વાગ્યા ની આસપાસ વહેલી સવારે અચાનક દુકાન માં શોર્ટ સર્કિટ નાં કારણે…
-
સાયલા નાં ધાધલપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજ નો સમુહ લગ્ન યોજાયો.
સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકામાં આવેલાં ધાધલપર મુકામે તારીખ 3/3/2024 નાં રોજ સમસ્ત તળપદા કોળી સમાજ નો 13 મો સમૂહ…
-
રાજ્ય સરકાર દ્વારા 45 ગામને પાણી આપવાની યોજના અંગે આપના આગેવાન રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપી
તા.22/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે ગામડે ગામડે રાત્રિ મીટીંગો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી
તા.21/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી…
-
સુરેન્દ્રનગર જીલ્લા નાં ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ
*મુળી વઢવાણ ધાંગધ્રા ના ૩૧ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતો ને વધુમાં એક લોલીપોપ* ખેડૂત પાણી નું આંદોલન વેગ પકડે…