SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી અરજદારને ગીરવે મુકેલ આઇશર ગાડી પરત અપાવી
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમની 10 લાખની ગીરવે મુકેલી આઇસર…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર મુરમ ખનન પર દરોડો કરી 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે ખાતેથી ગેરકાયદેસર તાસ (મુરમ)નું ખનન, વહન કરતા વાહનો…
-
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલની વધુ એક મોટી સિદ્ધિ, 30 વર્ષીય મહિલાની અત્યંત જટિલ થાઇરોઇડ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષથી ગળાની ગાંઠથી પીડાતા મહિલા દર્દીનું સચોટ નિદાન કરી નવું જીવન આપવામાં આવ્યું, સુરેન્દ્રનગરની…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની કામગીરી પુરજોશમાં
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ પૂરું પાડવાનો વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ,…
-
જેલોમાં પુરુષ, મહિલા અને હવે તો વ્યંઢળો પણ કેદી તરીકે આવે છે – એમ.એમ.દવે નિવૃત જેલર
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જેલની ચાર દીવાલો વચ્ચેની પોઝિટિવ વાતો તમારી સાથે શેર કરું છું. આજે એક સાવ નવી વાત કરવી…
-
માતૃ-શિશુ કલ્યાણ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતાનું જીવંત ઉદાહરણ: થાનગઢની સગર્ભાને મળ્યું નવજીવન
તા.02/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર થાનગઢમાં આરોગ્ય કર્મીઓની સતર્કતા અને સમયસૂચકતાથી સર્જાયો ચમત્કાર, ગુજરાત સરકારની સુદ્રઢ આરોગ્ય પ્રણાલી કેવી રીતે છેવાડાના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાની સાથે જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી ઝાપટાં
તા.02/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લખતરમાં સૌથી વધુ ૪૦ મી.મી. અને ચુડામાં ૩૯ મી.મી. વરસાદ: જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૯.૫ મી.મી. નોંધાયો,…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુદ્રઢ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
તા.02/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથ યાત્રા અને જનકલ્યાણ શિબિર સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ પાણી પુરવઠા વિભાગ અને પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી
તા.02/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાવર ટ્રિપિંગની સમસ્યા નિવારી ગ્રામજનોને નિયમિત પાણી આપવા PGVCL-પાણી પુરવઠા વિભાગને આદેશ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ…
-
સુપા નવસારીની આંખની હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા
તા.02/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરત અને નવસારી પાસે આવેલા સુપા નામના ગામમાં શ્રી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNMT) સંચાલિત…