SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વ મંગલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પુ. રાકેશ કુમારજીના આશીર્વાદથી તબીબી અભ્યાસની સુવિધામાં વધારો થયો છે સુરેન્દ્રનગરની…
-
ચોટીલા નાયબ કલેકટરની ધારઇ, મોકાસર અને ખેરડી ગામમાં સરપ્રાઈઝ વિઝિટ કરાઈ
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટીચર સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદાજુદા ૩૦ જેટલા સ્થળોએ ‘યોગ સંવાદ’ દ્વારા જનજાગૃતિ ફેલાવાશે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ…
-
સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડીઓમાં THR અને મિલેટ્સની પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું.
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં માતાઓ અને કિશોરીઓને પોષણ મૂલ્યો અંગે અપાયું માર્ગદર્શન,સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગરમાં UIDAI એ નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક-કેન્દ્રીય સેવાઓનો પ્રારંભ કર્યો
તા.13/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), પ્રાદેશિક કચેરી મુંબઈ દ્વારા આજે ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક નવા આધાર…
-
જન્મદિવસ નિમિત્તે આર્ય સમાજ મંદિર સુરેન્દ્રનગર ખાતે વૈદિક યજ્ઞનું આયોજન
તા.13/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજે મારા જન્મદિવસના પાવન અવસરે આર્ય સમાજ મંદિર, સુરેન્દ્રનગર ખાતે આર્યબંધુઓના સહયોગથી વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં…
-
જેલો હોય જ નહી તો !!!! મહેશ દવે નિવૃત જેલર
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દેશ અને દુનિયામાં જેલો હોય જ નહી તો ? આવી પરીકલ્પના ઘડીક આનંદ ચોકસ આપે છે…
-
સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત શ્રમિકો માટે સંજીવની સમાન ગુજરાત સરકારની ‘સિલિકોસિસ આર્થિક સહાય યોજના’
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ ૭૭ પીડિત શ્રમયોગીઓની અરજીઓ મંજૂર: પ્રત્યેક લાભાર્થીને રૂ. ૩ લાખ…
-
સુરેન્દ્રનગરના સાંસદએ બી.એસ.એન.એલ ના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી હોટલ ‘ડ્રીમ ઇન’ ના કોન્ફરન્સ હોલ ખાતે ભારત સંચાર નિગમ…
-
સુરેન્દ્રનગરમાં શ્રી ચાણપરી હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા માટે એક એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કર્યું.
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે આજે જીવદયા અને ગૌસેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાનરૂપ બની રહે તેવા શ્રી ચાણપર હનુમાન…









