WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત…
સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા…
સુરેન્દ્રનગર મનપામાં બે નવા મિનિ ફાયર ટેન્ડર વાહનોનું ફ્લેગ-ઓફ તથા ફાયર ફાયટર્સને એફ.આર. સુટનું વિતરણ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા અને આકસ્મિક ઘટનાઓ સામે વધુ અસરકારક તૈયારી માટે મહત્વપૂર્ણ પગલાં…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે…
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો સહિત ૫૬૪ જેટલા સ્થળોએ તપાસ હાથ…
સુરેન્દ્રનગર મનપા ખાતે GeM પોર્ટલની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સાંભખંડ ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓ…
વઢવાણમાં મનપાની બેદરકારીના કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો ફસાયો
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લાઈન રીપેરીંગ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું બે દિવસ સુધી પાણી વિતરણ વ્યસ્થા ખોરવાઈ ગઈ, સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લામાં 12 ગામોમાં 130 કનેક્શનમા વીજ ચોરી ઝડપી રૂ.65.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25 ફેબ્રુઆરી સુધીમાં બાકી બિલ ભરવામાં ન આવે તો વીજ જોડાણ કાપી નાખવાની સુચના, સુરેન્દ્રનગર જિલ્લામાં…
સુરેન્દ્રનગર નેત્રમ ટીમે CCTV ની મદદથી મહીલાનો ખોવાયેલ ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત કર્યો
તા.16/02/2026 બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘તેરા…
વઢવાણમાં હજુ ઉનાળો શરૂ નથી થયોને પાણીનો કકળાટ શરૂ થયો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણમાં 6 દિવસે પણ મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા રોષ ફેલાયો સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યા…










