WADHAWAN
-
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપામાં ભળેલા અને નર્મદા કેનાલો મારફતે પીવાનું પાણી મેળવતા ગામોમાં ખેરાળી માળોદમાં પાણીની ભારે તંગી સર્જાઈ…
-
સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા 60થી વધુ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાયું.
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પનું…
-
જેલમાં કેદીના મૃત્યુ અંગે (કસ્ટોડિયલ ડેથ) – નિવૃત્ત ( જેલર ) એમ.એમ.દવે
તા.22/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઇ…
-
જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં…
-
સુરેન્દ્રનગર શ્રમ આયુક્ત કચેરીની મોટી બેદરકારી : સિલિકોસિસ પીડિતોની સહાય અરજીઓ મોકલવામાં વિલંબ કેમ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સીલીકોસીસ પીડિત સંઘ દ્વારા મદદનીશ શ્રમ આયુક્ત કચેરી સુરેન્દ્રનગર અને જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે સીલીકોસીસ…
-
સુરેન્દ્રનગરના 70%થી વધુ પેટ્રોલ પંપ પર ડિઝલનો જથ્થો ખુટયો વાહન ચાલકોમાં રોષ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડીઝલની અછત બાદ શહેરમાં ચાલતા ક્નટ્રક્શન તેમજ રોડ રસ્તા અને વિકાસના કામો પણ અટકી પડ્યા, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત ૪૦,૦૦૦ ખેડૂતો ૪૨,૦૦૦ એકર વિસ્તારમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.…
-
સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪ જીનાલયમાં પક્ષાલનું અદ્ભુત આયોજનમાં
તા.17/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 468 બાળકોનું ઐતીહાસિક જોડાણ, આજરોજ જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪…
-
જેલમાં કેદીઓને સજામાં માફી ? – એમ.એમ.દવે (નિવૃત જેલર)
તા.17/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અગાઉના પ્રકરણોમાં જેલોની ચાર દીવાલો અંદરની દુનિયા વિશે અલગ અલગ વિષય ઉપર વાતો કરી આજે વાત…
-
સુરેન્દ્રનગર જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર ડીઝલની અછત, ડીઝલ પુરાવા વાહનોની લાંબી કતારો લાગી
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શહેરના 10થી વધુ પેટ્રોલપંપો પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની અછત સર્જાય છે ખાસ…









