WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસગાથા દર્શાવતી ‘પ્રગતિ પથ યાત્રા’નો શુભારંભ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતેથી મહાનુભાવો દ્વારા પ્રસ્થાન: પેકેજિંગ પ્લાન્ટનું નિરીક્ષણ અને વૃક્ષારોપણ કરાયું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ…
સુરેન્દ્રનગર જિલ્લા તંત્રની અનોખી પહેલ, પ્રો-એક્ટિવ ગવર્નન્સ’ અંતર્ગત નાગરિકો હવે તાલુકા કચેરીથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધા કલેક્ટરને કરી શકશે રજૂઆત
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અરજદારો દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ…
સુરેન્દ્રનગરમાં ‘ભારત ૩.૦: પરિવર્તનનો દાયકો’ ભવ્ય પ્રદર્શનનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી તારીખ ૧૫ જૂન, ૨૦૨૬ સુધી નાગરિકો માટે ખુલ્લા આ પ્રદર્શનમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્રની…
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અમદાવાદ ઝડતી સ્ક્વોડની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન 5 મોબાઇલ મળી આવ્યાં.
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની મધ્યમાં આવેલી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે…
સુરેન્દ્રનગર BAPS મંદિર ખાતે વડાપ્રધાન મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે મહાઆરતી યોજાઈ
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ…
“જેલ કોઈ બદનામ ગલી નથી” – એમ. એમ. દવે નિવૃત જેલર
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દુનિયામાં ઘણા સ્થળો એવા હોય કે ભદ્ર સમાજના સંસ્કારી લોકો ત્યાં જવાનું પસંદ નથી કરતા એટલું…
સુરેન્દ્રનગર પોલીસે ફરી વ્યાજખોરોના ચુંગાલ માંથી મોટરસાયકલ છોડાવી આપ્યું.
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વ્યાજખોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે તેને ડામવા માટે હવે સુરેન્દ્રનગર જિલ્લાની…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાએ વૃક્ષારોપણ દિવસની ઉજવણી
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ પોતપોતાના વોર્ડમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી, 5 જૂન, 2026ના…
સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પર્યાવરણના જતન અને જનજાગૃતિ માટે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મહાનુભાવો, ૫મી જૂન – ‘વિશ્વ…
સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી અરજદારને ગીરવે મુકેલ આઇશર ગાડી પરત અપાવી
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમની 10 લાખની ગીરવે મુકેલી આઇસર…










