WADHAWAN
-
સુરેન્દ્રનગર મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા 60થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયુંઃ મનપા તંત્ર મુશળધાર વરસાદ વચ્ચે સતત કાર્યરત
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા આશરે 4 કલાકમાં થયેલા…
-
કોઠારિયા નજીક માર્ગ પર ધરાશાયી થયેલા વીજ પોલને હટાવી વાહન વ્યવહાર ત્વરિત પૂર્વવત કરાયો
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી; નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા વહીવટી તંત્રની…
-
ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઇ
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ…
-
વઢવાણ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી, પૂરના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને વહીવટી તંત્રએ અનેક પરિવારોને આપ્યું નવજીવન
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નવજીવન મળતા પરિવારે વહીવટી તંત્ર અને પ્રાંત અધિકારી મેહુલ ભરવાડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, કુદરત જ્યારે…
-
જગદીશ ત્રિવેદીના આફ્રીકાના ચાર કાર્યક્રમો દ્રારા અઢી કરોડ રુપિયાની સેવા
તા.31/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના નિમંત્રણથી આફ્રીકાના કેન્યા દેશમાં જગદીશ ત્રિવેદીએ કુલ ચાર કાર્યક્રમો કરી ત્યાં…
-
સુરેન્દ્રનગરની મનપા દ્વારા આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કોલેજના મેદાનમાં લઈને વિરોધનો સુર ઉઠ્યો.
તા.31/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની મહાનગર પાલીકા દ્વારા આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન સતત બીજા વર્ષે શહેરની એમ. પી. શાહ આર્ટસ…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
તા.31/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગર પાલિકા…
-
સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખના જન્મદિવસે ભવ્ય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો
તા.31/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર માનવ સેવા એ જ પ્રભુ સેવા’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક ઉત્તરદાયિત્વ અને…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ ગુનામાં સંડોવાયેલા 14 ઈસમોને હિસ્ટ્રીશીટ તરીકે જાહેર કરાયા
તા.30/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર તમામને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ છે – વૈદિકા બિહાની ASP, સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ સ્થાપિત…
-
સુરેન્દ્રનગર મનપાના નવનિયુક્ત ચેરમેનઓનો પદગ્રહણ સમારોહ યોજાયો
તા.30/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપાના નવનિયુક્ત ચેરમેનઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કચેરી ખાતે…









