WADHAWAN
-
સુરેન્દ્રનગર ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે District Intelligence Committee ની બેઠક યોજાઈ.
તા.14/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક અમિત…
-
વઢવાણના મેમકા ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા.
તા.13/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડ રૂ.11,110 તથા મોબાઇલ ફોન નંગ 7 કિ.રૂ.21,0000 એમ કુલ મળીને રૂ.32,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો.…
-
સુરેન્દ્રનગર ખાતે યુવા સંયોજકોની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ બેઠકમાં પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, સંયોજક…
-
સુરેન્દ્રનગરના શિશુગૃહમાં ત્યજાયેલા કે અનાથ બાળકોને આશ્રય અપાય છે.
તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બાળકોની માતા બનીને છેલ્લા 19 વર્ષથી સાચવતી 4 બહેનોએ આવા 100થી વધુ બાળકો માટે માતા પુરવાર થઇ.…
-
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે સાંકળી ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતી વોશ પ્લાન્ટ લોડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પર સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને ચાલુ વર્ષે રોયલ્ટીની આવકમાં રૂપિયા 33 કરોડનો વધારો નોંધાયો.
તા.12/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગને છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે રોયલ્ટીની આવકમાં ગત વર્ષની સરખામણીમાં જ રૂપિયા 33…
-
સુરેન્દ્રનગર ટાગોર બાગમાં રમત ગમતનાં સાધનોની હાલત બિસ્માર, રિપેરિંગ કરવા લોકમાંગ
તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં આગામી દિવસોમાં ઉનાળાનું વેકેશન પડવાનું છે ત્યારે બાળકો વેકેશન રમત ગમત અને આનંદ પ્રમોદમાં…
-
વઢવાણ ધોળીપોળ પાણીની ટાંકીની લાઈનમાં લીકેજથી પાણીનો વેડફાટથી રોષ ફેલાયો.
તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં આડેધડ ખોદકામથી ત્રસ્ત લોકો પાણી માટે તરસ્યા છે ત્યારે ભોગાવો નદીમાં હજારો લીટર…
-
સુરેન્દ્રનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ અંગે પોસ્ટર તેમજ પત્રિકા વિતરણ કર્યું.
તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મતદારોની દ્રષ્ટિએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે ચૂંટણીનાં મહાપર્વમાં વિશાળ પ્રદેશ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે…
-
સુરેન્દ્રનગર દાળમીલ રોડ શકિત માતાનાં મંદિરે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો.
તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના પુરુષ આગેવાનોએ પણ એક ક્ષત્રિય યુવક ભાજપના મત તોડશે’ના શપથ લીધા. ગુજરાત રાજ્યમાં પરસોત્તમ રૂપાલાનો…