WADHAWAN
-
વઢવાણમાં ચોમાસા બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
તા.27/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે લાયઝન અધિકારી અને નાયબ કલેક્ટર…
-
સુરેન્દ્રનગર મનપાની સામાન્ય સભાની બેઠક યોજાઈ, 12 સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાઈ
તા.27/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર રાકેશકુમાર રાઠોડના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યોજાઈ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
તા.24/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શનિવાર અને રવિવારની રજાઓમાં પણ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ…
-
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીનો જનપ્રતિનિધિ દ્વારા તાત્કાલિક નિકાલ કરાયો
તા.24/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે વોર્ડ નંબર 4માં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.18/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા, દવા છંટકાવ કરવા કલેક્ટરની સૂચના, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો અને પેટ્રોલ પંપ સહિત ૬૨૬ સ્થળોએ…
-
ચાંદીપુરા વાયરસના અગમચેતી નિવારણ માટે સુરેન્દ્રનગર મનપા દ્વારા વ્યાપક કામગીરી
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે…
-
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે લઘુમતી મોરચાના હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કમલમ ખાતે જિલ્લા તેમજ શહેર સંગઠન મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
-
નાયબ મુખ્ય દંડક અને સાંસદના વરદ્હસ્તે મેયરના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું.
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાની “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું લોકાર્પણઃ સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરાયું, નાયબ મુખ્ય દંડક અને…
-
સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વ મંગલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પુ. રાકેશ કુમારજીના આશીર્વાદથી તબીબી અભ્યાસની સુવિધામાં વધારો થયો છે સુરેન્દ્રનગરની…









