WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ, સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત 7 ગુના નોંધાયા
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં ‘Illegal Money Laundering Activity’ અને…
જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર [4:51 pm, 08/04/2026] Vatslayam Samachar: જળ એ જ જીવન” ના સૂત્રને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં…
સુરેન્દ્રનગર બજારમાં મહિલાનો ચોરાયેલો મોબાઈલ ટ્રાફિક પોલીસે પરત અપાવ્યો હતો
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની સાત માર્કેટમાં…
સુરેન્દ્રનગરના રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. 1 લાખનું યોગદાન
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દેશના વીર સૈનિકો અને તેમના પરિવારોની સહાય માટે ફાઉન્ડેશને ઉમદા સેવા કાર્ય કર્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક…
વઢવાણ પ્રાથમિક શાળાના સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓ સન્માન સમારોહ યોજાયો
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં આવેલી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળાએ રાજ્ય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી…
સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સેંકડો પક્ષી પ્રેમીઓને પાણીના કુંડા અને ચણનું વિતરણ કરાયું.
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને તપતા ઉનાળામાં અબોલ પક્ષીઓની સેવા માટે સુરેન્દ્રનગરનું જાણીતું…
સુરેન્દ્રનગરમાં એક માસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 38 ખાદ્ય પદાર્થોના નમુના લીધા
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માર્ચ માસ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું.
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના ઉપાસના સર્કલ 80 ફુટ રોડ અને 60 ફૂટ રોડ ઉપર બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ…
સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહીતનાં સ્થળોએ CCTV કેમેરા લગાવવા ફરજીયાત
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃતિઓ થતી અટકાવી શકાય…
વઢવાણ કોઠારીયા ખાતે વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય કથાનું આયોજન
તા.06/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 7 દિવસ કથા દરમિયાન અલગ અલગ લોક ડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમના પણ આયોજન, સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા…










