WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારોના પરિવહન પર પ્રતિબંધ અને હથિયાર જમા કરાવવા અંગેનો આદેશ, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા
તા.05/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…
દુનિયામાં જેલોની જરૂરિયાત શા માટે ? – મહેશ દવે, નિવૃત જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.05/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દેશના બંધારણમાં નિર્દેશિત કરવામાં આવે કાયદા કાનુનનો જાણે અજાણે કે ઈરાદા પૂર્વક કોઈ…
સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને અભિનંદન, નાગરિકોના સહયોગથી વર્ષ દરમિયાન રૂ.29.83 કરોડની આવક
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૫થી વેરા વસૂલાતની કામગીરીને સઘન બનાવવામાં આવી હતી…
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ…
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌ પ્રથમ વખત મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…
માર્ગ અકસ્માત પીડિતો માટે આશીર્વાદરૂપ બનતી કેન્દ્ર સરકારની PM- RAHAT યોજના
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં રૂ. ૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશે,…
સુરેન્દ્રનગર મનપાએ રૂ. 6.41 કરોડના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાંકડી ગલી કે સાત માળ જેટલી ઊંચાઈ ધરાવતી ઈમારતમાં આગ પર કાબૂ મેળવવા મહાનગરપાલિકા સક્ષમ –…
સુરેન્દ્રનગર મનપાનાં કેસમાં ‘આપ’નાં કાર્યકરો હાજર થયા, વ્યાપક સુત્રોચ્ચાર પણ કરાયા
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક સામે આપના કાર્યકરોનો વિરોધ સાથે સૂત્રોચાર કરી અને પોલીસ મથકે ચારે…
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી જિલ્લા…
વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો: દૂધરેજ – ખોડુ – વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડકના હસ્તે 22 કિલોમીટર લાંબા માર્ગના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગ કાર્યનો પ્રારંભ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ…










