WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ અધીકારીઓની રેકી કરતાં 23 ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ખાણ ખનીજને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢી આવી ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ,…
સુરેન્દ્રનગર ખાતે ‘નવા ઇન્કમ ટેક્સ એક્ટ-૨૦૨૫’ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આવકવેરા કાયદાની નવી કલમો સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ સુધી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ, સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ કમિશનર…
સુરેન્દ્રનગરમાં ભૂંડમાં ફાટી નીકળેલા આફ્રિકન સ્વાઇન ફીવરનો કોઈ ઇલાજ નહીં
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રોગ વધુ ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી, સુરેન્દ્રનગર શહેરમાં…
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપામાં ભળેલા અને નર્મદા કેનાલો મારફતે પીવાનું પાણી મેળવતા ગામોમાં ખેરાળી માળોદમાં પાણીની ભારે તંગી સર્જાઈ…
સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા 60થી વધુ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાયું.
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પનું…
જેલમાં કેદીના મૃત્યુ અંગે (કસ્ટોડિયલ ડેથ) – નિવૃત્ત ( જેલર ) એમ.એમ.દવે
તા.22/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઇ…
જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર શ્રમ આયુક્ત કચેરીની મોટી બેદરકારી : સિલિકોસિસ પીડિતોની સહાય અરજીઓ મોકલવામાં વિલંબ કેમ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સીલીકોસીસ પીડિત સંઘ દ્વારા મદદનીશ શ્રમ આયુક્ત કચેરી સુરેન્દ્રનગર અને જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે સીલીકોસીસ…
સુરેન્દ્રનગરના 70%થી વધુ પેટ્રોલ પંપ પર ડિઝલનો જથ્થો ખુટયો વાહન ચાલકોમાં રોષ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડીઝલની અછત બાદ શહેરમાં ચાલતા ક્નટ્રક્શન તેમજ રોડ રસ્તા અને વિકાસના કામો પણ અટકી પડ્યા, સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત ૪૦,૦૦૦ ખેડૂતો ૪૨,૦૦૦ એકર વિસ્તારમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.…










