WADHAWAN
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ રૂ. ૭૫૧.૫૮ કરોડનું બજેટ રજૂ કરાયું.
તા.25/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.૧૧૧ કરોડની ફાળવણી સુરેન્દ્રનગર વઢવાણ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૯માં હપ્તા અંતર્ગત કુલ ૧,૫૧,૨૮૧ લાભાર્થીઓને ડીબીટી મારફતથી ચૂકવણી
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના ૯.૭ કરોડથી…
-
સુરેન્દ્રનગરમાં કોમી એકતાના માહોલ વચ્ચે રરમો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો.
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 20 હિન્દુ યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા, 10 મુસ્લિમ યુવતીઓએ નિકાહ પઢયા સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ…
-
સુરેન્દ્રનગર વહિવટી તંત્રનો મહત્વનો નિર્ણય KYC ન કરાવેલા ગ્રાહકોને સસ્તા અનાજ અપાશે નહીં
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ…
-
સુરેન્દ્રનગર સિટી એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રામાં 100-100 સીસીટીવી ફીટ કરાશે – પોલીસ વડા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વાર્ષીક…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા ટ્રાફિક અને ગંદકીની સમસ્યા દુર કરતા શહેરીજનોમાં રાહતની લાગણી અનુભવી
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી ટ્રાફ્કિ અને ગંદકીને સમસ્યા સર્જાતી હતી ત્યારે મનપા અમલમાં આવ્યા બાદ સૌપ્રથમ આ…
-
જોરાવરનગર પોલીસે રતનપર શિવાનંદ આશ્રમ પાસેથી ચોરાઉ બાઈક સહિતના મુદામાલ સાથે બે ઈસમોને દબોચી લીધા
તા.17/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લોગ ઇન ચાલુ થતાં દાખલાઓની કામગીરી માટે ભીડ
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થયા બાદ નગરપાલિકામાંથી મહાનગર પાલિકાના કામો…
-
દુર્ગાધામ ખાતે ડો. અક્ષય રાવલને ધન્વંતરિ પુરસ્કારથી સન્માનિત કર્યાં.
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુર્ગાધામ ખાતે સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ ની હાજરીમાં સનાતન શંખનાદનો અદભુત કાર્યક્રમ યોજાયો વિવિધ ક્ષેત્ર (ફિલ્મ, સંગીત,…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં કટુડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડ્રગ્સથી દૂર રહો સંબંધિત સેમિનાર યોજાયો હતો.
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાબરમતી મધ્યસ્થ જેલના નિવૃત્ત જેલર વર્ગ-2 શ્રી એમ.એમ.દવે દ્વારા કટુડાની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર ક્રાઇમ…









