WADHAWAN
સુરેન્દ્રનગરમાં પોલીસ વડાના આદેશનાં પગલે પોલીસનું નાઈટ કોમ્બીંગ શરૂ
તા.12/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વિસ્તારના પોલીસ સ્ટાફ્ને રાત્રે એક જગ્યાએ એકઠા કરી લોકોની સલામતી માટે જરુરી સુચના આપી પોલીસ વડાની…
કહેવત સાંભળી છે ઘરના ઘંટી ચાટે બહાર નાને આટો..! બહારના રાજ્યોને ગોળ ગુજરાતને ખોળ..!
તા.11/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આવું જ કાંઈ થયું ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે – રાજુભાઈ કરપડા મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરા ના સંકલ્પ…
કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ
તા.11/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની સવા આયુષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ ખાતે ૬૨ વર્ષથી વધુ ઉંમરના પ્રિતીબેન રાવલ નામના દર્દીને કરોડરજ્જુના મણકાની…
ચોક્કસ યુનીયનને સતાનો દુરુપયોગ કરી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય અધિકારીઓ દ્વારા કરવામાં આવતી મદદ
તા.11/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઉપરોક્ત વિષયનાં અનુસંધાનમાં જણાવવાનું કે, અમારા યુનિયનના ધ્યાન ઉપર આવેલ છે કે, કોઈ કર્મચારી જે યુનિયનનો…
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મ દિવસ
તા.04/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મ દિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત પત્રકાર મિત્રો અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત માર્ગો પર પુરજોશમાં થઈ રહી છે ડામરપટ્ટાની કામગીરી
તા.23/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન…
સુરેન્દ્રનગર ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો.
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસ અધીક્ષક ડો ગિરીશ…
અમે ભાજપની જેલથી કે ભાજપની ખોટી FIR થી ડરતા નથી – ગોપાલ ઇટાલીયા
તા.21/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દલિત સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા અમૃતભાઈ મકવાણા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગરમાં પાણી અને…
વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અરજદારોના જુદાજુદા ૧૮૦૭ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આગામી દિવાળીનાં તહેવાર નિમિત્તે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વધુમાં વધુ ફૂડ સેમ્પલ લઈ ફૂડની…










