WADHAWAN
-
કહેવત સાંભળી છે ઘરના ઘંટી ચાટે બહાર નાને આટો..! બહારના રાજ્યોને ગોળ ગુજરાતને ખોળ..!
તા.11/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આવું જ કાંઈ થયું ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે – રાજુભાઈ કરપડા મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરા ના સંકલ્પ…
-
કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ
તા.11/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની સવા આયુષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ ખાતે ૬૨ વર્ષથી વધુ ઉંમરના પ્રિતીબેન રાવલ નામના દર્દીને કરોડરજ્જુના મણકાની…
-
ચોક્કસ યુનીયનને સતાનો દુરુપયોગ કરી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય અધિકારીઓ દ્વારા કરવામાં આવતી મદદ
તા.11/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઉપરોક્ત વિષયનાં અનુસંધાનમાં જણાવવાનું કે, અમારા યુનિયનના ધ્યાન ઉપર આવેલ છે કે, કોઈ કર્મચારી જે યુનિયનનો…
-
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મ દિવસ
તા.04/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મ દિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત પત્રકાર મિત્રો અને…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત માર્ગો પર પુરજોશમાં થઈ રહી છે ડામરપટ્ટાની કામગીરી
તા.23/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન…
-
સુરેન્દ્રનગર ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો.
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસ અધીક્ષક ડો ગિરીશ…
-
અમે ભાજપની જેલથી કે ભાજપની ખોટી FIR થી ડરતા નથી – ગોપાલ ઇટાલીયા
તા.21/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દલિત સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા અમૃતભાઈ મકવાણા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગરમાં પાણી અને…
-
વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અરજદારોના જુદાજુદા ૧૮૦૭ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આગામી દિવાળીનાં તહેવાર નિમિત્તે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વધુમાં વધુ ફૂડ સેમ્પલ લઈ ફૂડની…
-
સુરેન્દ્રનગર જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન અને સહકાર અને ઇન્ડિયન રેડક્રોસ…









