દિયોદર તાલુકાના વાતમ જુના ના અભેગઢ પ્રાથમિક શાળા મા તિથી ભોજન અપાયું

0
39
વાત્સલ્યમ્ સમાચાર

નારણ ગોહિલ લાખણી

લોકો અવાર નવાર કોઈ ને કોઈ રિતે દાન કરતા હોય છે જયારે બાળક એક ભગવાન નુ સ્વરુપ હોય છે અને લોકો ની પુણ્ય કરવા ની પહેલી પસંદ બાળકો ને ભોજન આપવુ એવી હોય છે ત્યારે દિયોદર તાલુકાના વાતમ જુના ના અભેગઢ પ્રાથમિક શાળા મા વાતમ ના વતની વાઘેલા સવરાજસિહ ગમજી તરફથી બાળકો ને આજ રોજ લાડુ પુરી શાક દાળ ભાત તિથી ભોજન આપ્યું જેના શાળા ના બાળકો શિક્ષકો દ્વારા દાતા નો આભાર માન્યો
b08a9fe6 3601 4c2a 96a0 eb6b216f2150 79116b7f f716 4b9e b87a adaaa604488e

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here