DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામજોધપુર પંથકમા કાર્યરત અમુક ધાર્મિક શૈક્ષણીક “કડા કરનાર” ટ્રસ્ટોની તપાસ ક્યારે??

જામજોધપુર પંથકમા કાર્યરત અમુક ધાર્મિક શૈક્ષણીક “કડા કરનાર” ટ્રસ્ટોની તપાસ ક્યારે??

અઢળક દાન ક્યા જાય છે?? ચેરીટી કમી.મા જમા થતા ઓડીટ રિપોર્ટમા ચોખ્ખો હિસાબ કે પછી….

ક્યારેય હિસાબ કિતાબ કોઇએ માંગ્યા કે અવાજ ઉઠાવનારાઓને “સમજાવી” દીધા ?? ચકચાર

જામનગર ( ભરત ભોગાયતા)

જામજોધપુર પંથકમા કાર્યરતજુદી જુદી સંતો મહંતોના નામની ફેન્સી નામની ભગવાન ના નામોથી વ્યક્તિઓના નામથી રૂપકડા નામથી જાણીતા અને અજાણ્યા નામથી ધાર્મિક શૈક્ષણીક સદાવત સખાવત ટ્રસ્ટો ચાલે છે તેમાથી મોટા બાગની સામાજીક સંસ્થાઓ સુવ્યવસ્થીત દાખલારૂપ ચાલે છે જેની પ્રસંશા કરવી પડે પરંતુ બીજી અઢળક એવી સંસ્થાઓ અને પેટા સંસ્થાઓ એવી ચાલે છે કે જેની તપાસ ક્યારે?? થશે તે પ્રશ્ર્ન છે કેમકે જે દાન દેશ વિદેશથી આવે છે તે લોકો જાણે છે પરંતુ ખર્ચ જોઇએ તેટલા નથી થાતા તે પણ ચબરાકો જાણે છે તેમજ અમુક ટ્રસ્ટ સંસ્થા નાણા ફેરવવાનુ જ કામ કરે છે તેમ ચર્ચા થાય છે

માટે અઢળક દાન ક્યા જાય છે?? ચેરીટી કમી.મા જમા થતા ઓડીટ રિપોર્ટમા ચોખ્ખો હિસાબ રજુ થાય છે કે પછી….સાચા આકડા જાહેર થાતા જ નથી તો પછી જાહેર અરજી કરી ક્યારેય હિસાબ કિતાબ કોઇએ માંગ્યા છે ?? કે પછી અવાજ ઉઠાવનારાઓને શામ દામ દંડ ભેદ “સમજાવી” દીધા ?? તે બધા મુદે ચકચાર જાગી છે

જામ-જોધપુર પંથકની સામાજીક સંસ્થામા સેવાના નામે મીંડુ
જામ જોધપુર પથકમા આવેલ અમુક સામાજીક સંસ્થાઓમાં દાતાઓ દવારા દાન આપી સરસ મજાની બિલ્ડીગો બનાવી આપી છે પણ ચલાવવા ખાતર અને દેખાવ ખાતર ચાલતી આ સેવાકીય પ્રવૃતીમાદાન મેળવી અન્ય જગ્યાએ ઉપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ અંગે સેવકગણમાં પણ કચવાટ વ્યાપી ગયો છે આવા સેવાના આવતા દાનમા ટ્રસ્ટ કરતા હરતા અંગતજલસા કરી રહ્યા હોય આવી સંસ્થા સેવાની બદલે માત્રદાન મેળવવા પુરતી રહી છે તેવી અનેક બાબતો ચર્ચા મા છે જેના ત થ્યો બહાર અવી રહ્યા છે સમગ્ર જામજોધપુર તાલુકા લાલપુર તાલુકા બંને શહેરો તેમજ પંથકની અમુક જાણીતી સંસ્થાઓ અંગે અમુક સ્ફોટક વિગત ટુંક સમયમા જાહેર થવાની વકી છે જો કઇ દાવ ન અજમાવાયવતો ….!! ધર્મના નામે ગાય ના નામે ભિક્ષુકના નામે ભુખ્યાના નામે ગરીબોના નામે ….શા માટે નાણા ના કાવા દાવા થાય છે??? તે સવાલ ના જવાબ મળશે ટુંક સમયમા…WAIT AND WATCH

 

@___________________

BGB

gov.accre.journalist

jamnagar

8758659878

વિસ્તૃત અને પુરક  વિગતો–અશોક ઠકરાર  ( સીનીયર પ્રેસ પ્રતિનિધી  કન્સલ્ટન્ટ  અને આગેવાન) -જામજોધપુર જી.જામનગર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!