વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાજ્ય સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ સેવા કાર્યક્રમને જન પ્રતિસાદ મળી રહ્યો છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો, મંદિર પરીસરો, શાળા, કોલેજો તેમજ ગ્રામ પંચાયતોમા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવેલ છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ અભિયાન અંતર્ગત આજ રોજ ગણદેવી તાલુકાના સાલેજ ગામના જાહેર સ્થળો પર ગ્રામજનો દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.