AHAVA
-
ડાંગ: ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને રાહત: ઉત્તર ડાંગ વન વિભાગે ઉભા કર્યા ૯૯ કૃત્રિમ જળસ્ત્રોત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતના ઘરેણાં સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે, વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં…
-
ડાંગ જિલ્લામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજનાનો પાંચ દિવસીય સમર કેમ્પ શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સને ૨૦૨૬-૨૭ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત જિલ્લાની ૮ શાળાઓના…
-
ડાંગ જિલ્લામાં જમીન વિવાદમાં હુમલો કરનાર આરોપીને JMFC કોર્ટ એ દોઢ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી..
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (J.M.F.C.) કોર્ટે જમીન વિવાદ અને હુમલાના એક કેસમાં મહત્વનો…
-
ડાંગ LCB પોલીસની ટીમે આંતરરાજ્ય ચામઠા ગેંગ ના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસની ટીમે એક મોટી સફળતા મેળવીને આંતરરાજ્ય ‘ચામઠા ગેંગ’ના મુખ્ય…
-
ડાંગ જિલ્લા પોલીસની સતર્કતા: લગ્નના ઇરાદે ભગાડી લવાયેલી યુવતીને સાપુતારા પોલીસની ટીમે પરિવારને સોંપી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ તા.૨૦ : ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીના પગલે લગ્નના ઇરાદાથી ભગાડી લવાયેલી યુવતીને…
-
લગ્નપ્રસંગ છોડીને જંગલમાં આગ ઓલવવા કૂદી પડ્યા આહવા તાલુકાના માજી પ્રમુખ સુરેશભાઈ ચૌધરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના ચીંચલી-માદલબારી વિસ્તારના સરકારી જંગલમાં અચાનક ભભૂકેલી આગ પર કાબૂ મેળવવા પૂર્વ આહવા તાલુકા પંચાયત…
-
ગિરિમથક સાપુતારામાં આંતક મચાવનાર ખૂંખાર અને કદાવર દીપડો આખરે પાંજરે પુરાયો..
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ગિરિમથક સાપુતારાનાં રહેણાક વિસ્તારમાં આતંક મચાવનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો:-સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ, હજી અન્ય…
-
ડાંગ જિલ્લાના નવા કલેક્ટર તરીકે IAS અધિકારી શ્રી એન.ડી.પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં નવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે IAS અધિકારી શ્રી એન.ડી. પરમારે સત્તાવાર રીતે ચાર્જ…
-
નવસારી જિલ્લાના ખેરગામ પાર્ટી રોડ પર સીસી રોડ અને ખારેલ-ધોળીકુવા રોડ પર ડામર વર્ક પૂરજોશમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ચીખલી હસ્તક માર્ગોના આધુનિકીકરણ અને સુવિધાસભર વિકાસ માટે વિવિધ…
-
નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાયે પોર્ટલ પર સ્વ-ગણતરી માટે નાગરિકોને જાહેર અપીલ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન se.census.gov.in પોર્ટલ પર ઓનલાઇન સ્વ-નોંધણી કરવાની અપીલ ભારત સરકાર…