BHARUCH CITY / TALUKO
-
ભરૂચની મલાઈદાર દુધધારા ડેરીમાં ભાજપનું જ આંતરિક રાજકારણ ફેરવી રહ્યું છે વિવાદોનું રાજકીય વલોણું
સમીર પટેલ, ભરૂચ દુધધારા ડેરીની 65 મી વાર્ષિક સાધારણ સભામાં વહીવટ સામે અનેક આક્ષેપો, સભામાં ભારે ગરમાં ગરમી, ડેરીના 1000…
-
ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યા ભવન, હોમી લેબના સહયોગથી, 27 મી સપ્ટેમ્બર 2024 ના રોજ 1 લી ઓક્ટોબર 2024 ના રોજ યોજાનાર આગામી આંતરશાળા તિજ્ઞાન પ્રદર્શન ‘કેટેલિસ્ટ-ધ ફ્યુચર એક્ઝિબિશન’ અંગે SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે હોમી લેબની સ્થાપના વિશે મીડિયાને માહિતી આપી હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યા ભવન, હોમી લેબના સહયોગથી, 27 મી સપ્ટેમ્બર 2024 ના રોજ 1 લી ઓક્ટોબર 2024…
-
ભરુચ ના ભટ્ટ પરિવાર ના બેસણામાં તુલસીજી ના છોડ નું વિતરણ… પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણી નો સ્તુત્ય પ્રયાસ…
ભરુચ ના ભટ્ટ પરિવાર ના માતાજીના બેસણામાં તુલસીજી ના છોડ નું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણી નો સુંદર પ્રયાસ…
-
ભરૂચ જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 9 તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકશાની વળતર મળશે
– વિરોધ પક્ષના અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાં છે : મારૂતિસિંહ અટોદરિયા – નેત્રંગ – વાલિયા…
-
ભરૂચ:પૂર્વ MLA મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ !
સમીર પટેલ, ભરૂચ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને…
-
ભરૂચમાં “વિજકાપ” : 22 KV GHB ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે..!
ભરૂચ શહેરમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સવારથી સાંજ સુધી સતત 9 કલાક માટે વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે…
-
રાજકોટ ગ્રામ્ય LCBની ટીમને અંકલેશ્ર્વર પાસે અકસ્માત: HCનું મોત, 4 ઘાયલ
સમીર પટેલ, અંકલેશ્ર્વર રાજકોટ ગ્રામ્ય એલસીબીની પોલીસ ટીમને સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્ર્વર પાસે અકસ્માત નડ્યો હતો. આ આ અકસ્માતમાં ગ્રામ્ય…
-
દિલ્હી ખાતે INSPIRE-MANAK હેઠળ રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધામાં વેજલપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતા કનૈયાકુમાર પ્રજાપતિએ ઈન્સ્પાયર એવોર્ડ મેળવ્યો
ઈન્સ્પાયર એવોર્ડ MANAK (રાષ્ટ્રીય આકાંક્ષા અને જ્ઞાનને વધારતા મિલિયન માઇન્ડ્સ) માનાંકનું રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન ભારત સરકાર…
-
લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં રંગોળી બનાવવા પ્રવૃતિઓનું આયોજન થયું
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર -૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)“ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવેલ છે.…
-
શ્રવણ વિદ્યાભવન કેશવ પાર્ક અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાઈ ચિત્રસ્પર્ધા
બાળકોએ ચિત્રો સાથે આપ્યો ‘‘સ્વચ્છતા એ જ સેવા’’નો સંદેશ ***** ભરૂચ- બુધવાર – દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન…









