BHARUCH CITY / TALUKO
આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માત:રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે મોત, 3ને ઈજા, ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા
સમીર પટેલ, ભરૂચ આમોદમાં એક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ…
ભરૂચમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી:13 બુટલેગરના ઘરે પોલીસે DGVCLની સાથે વીજ તપાસ કરી, કુખ્યાત બુટલેગરના ઘરે ગેરરીતિ પકડાઈ
સમીર પટેલ, ભરૂચ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.…
પોલીસની સરાહનીય કામગીરી:ભરૂચમાં ત્રણ મહિનાના બાળકને માતા સાથે મિલન કરાવ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવવામાં મહિલા પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક…
શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું:અંકલેશ્વરના બાકરોલ ગામમાં શેરડીની કાપણી દરમિયાન મળ્યું કંકાલ, FSL તપાસ શરૂ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાકરોલ…
ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા (UCC) અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
સમીર પટેલ, ભરૂચ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારતીય સંવિધાનની કલમ 44 UCC અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત…
ભરૂચ: ST વિભાગને હોળી ધુળેટીનું પર્વ ફળ્યું, આટલા રૂપિયાની થઈ વધારાની આવક !
સમીર પટેલ, ભરૂચ હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે. તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા…
ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
સમીર પટેલ, ભરૂચ કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જુના ભરૂચના એક વિસ્તારમાં મકાનમાં…
ભરૂચ જિલ્લા ભારતીય મધુર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા ભારતીય મધુર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર…
ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી લોકહીતમાં લેવાયો નિર્ણય
સમીર પટેલ, ભરૂચ **** નર્મદાબ્રીજ ટોલપ્લાઝા ઉપર રાબેતા મુજબ GJ 16 પાસિંગ ધરાવતા કારધારકોને ટોલટેક્ષ આપવો નહી પડે ***** ભરૂચ…
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ-3 ના કર્મકહરીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતાર્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ-3 ના કર્મકહરીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતાર્યા…










