BHARUCH CITY / TALUKO
ભરૂચ: કવિઠા ગામે યુવાને આપઘાત કરવાનો મામલો, પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવકના પરિવારજનો સાથે કરી મુલાકાત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના…
ભરૂચમાં પોલીસની સઘન કામગીરી : એ, બી અને સી ડિવિઝનમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ
સમીર પટેલ, ભરૂચ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ…
સી.આઈ.એસ.એફ ના ૫૬ માં સ્થાપના દિન અંતર્ગત યોજાયેલી સાઈકલ રેલી ભરૂચ આવી પોહચી
સમીર પટેલ, ભરૂચ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (સી.આઈ.એસ.એફ.)ના ૫૬ માં સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ના સૂત્ર સાથે લખપતથી…
નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી, માછીમારોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની…
ભરૂચમાં કરુણ ઘટના, જર્જરિત મકાનની લાકડાની મોભ તૂટી પડતાં BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું મોત, પત્નીને ઈજા
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં એક કરુણ ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની…
અંકલેશ્વરમાં ત્રીજા દિવસે પણ આગની ઘટના:નોબલ માર્કેટના રસાયણિક કચરામાં ફરી આગ લાગતા દોડધામ, બે દિવસ પહેલા પણ લાગી હતી આગ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 પર આવેલા નોબલ માર્કેટમાં સતત ત્રીજા દિવસે આગ લાગવાની ઘટના બની છે. રસાયણિક…
સી.આર. પાટીલના જન્મદિવસની ભરૂચમાં ઉજવણી:સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણ, ડેરા તલાવડી સેવા વસ્તીમાં કાર્યક્રમનું આયોજન
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ…
ભરૂચના દેહગામ નજીક ખાનગી બસમાં લાગી ભીષણ આગ, દહેજ હિમાની કંપનીની બસમાં ભીષણ આગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર…
અંકલેશ્વરમાં સ્ક્રેપના ૮ ગોડાઉનમાં ભીષણ આગઃ૬ કલાક સુધી ૧૨ ફાયર ટેન્ડરે આગ પર કાબૂ મેળવ્યો, ગેરકાયદે ગોડાઉન સામે કાર્યવાહીની તૈયારી
સમીર પટેલ, અંકલેશ્વર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા નોબેલ માર્કેટમાં ગંભીર અગ્નિકાંડ સર્જાયો છે. ૧૪ માર્ચે સમીસાંજના…
ભરૂચ: કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલ યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ, PI સહિત 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા…










