BHARUCH
ભરૂચના દેહગામ નજીક ખાનગી બસમાં લાગી ભીષણ આગ, દહેજ હિમાની કંપનીની બસમાં ભીષણ આગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર…
વાગરામાં જુગારધામ પર દરોડો:લીમડી ગામમાંથી 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, રૂ.10,100નો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પોલીસે જુગારધારા અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. વાગરા પોલીસે લીમડી ગામની નવીનગરીમાં આવેલ…
અંકલેશ્વરમાં સ્ક્રેપના ૮ ગોડાઉનમાં ભીષણ આગઃ૬ કલાક સુધી ૧૨ ફાયર ટેન્ડરે આગ પર કાબૂ મેળવ્યો, ગેરકાયદે ગોડાઉન સામે કાર્યવાહીની તૈયારી
સમીર પટેલ, અંકલેશ્વર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા નોબેલ માર્કેટમાં ગંભીર અગ્નિકાંડ સર્જાયો છે. ૧૪ માર્ચે સમીસાંજના…
ભરૂચ: કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલ યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ, PI સહિત 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા…
ભરૂચ: અલગ-અલગ પાંચ સ્થળે 6 લોકો ડૂબ્યાં, બાળક સહિત ત્રણના મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ શરૂ, દિવસભર ફાયરની ટીમ દોડતી રહી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર નિમિત્તે અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા હતા. જેમાં બાળક સહિત ત્રણના મૃતદેહ…
કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા. લી. દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને C-Arm મશીનનું દાન મળ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા. લી. દ્વારા કોર્પોરેટ સોસિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ અંકલેશ્વરની…
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા…
નેત્રંગ : તાલુકા મા ઠેર – ઠેર હોલીકા દહનની ઉજવણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ ઠેર-ઠેર નાની-મોટી છાણા તથા લાકડા ની હોળી…
ઝઘડીયા તાલુકામાં રમજાન માસ દરમિયાન જિંદગીનો પેહલો રોજો રાખી ખુદાની બંદગી કરતા નાના બાળકો
ઝઘડીયા તાલુકામાં રમજાન માસ દરમિયાન જિંદગીનો પેહલો રોજો રાખી ખુદાની બંદગી કરતા નાના બાળકો પોતાના રબ ને રાજી કરવા…
ઝઘડિયાના ગુમાનદેવ ખાતે ભરૂચ વર્તુળના ક્ષેત્રિય વન કર્મીઓની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
ઝઘડિયાના ગુમાનદેવ ખાતે ભરૂચ વર્તુળના ક્ષેત્રિય વન કર્મીઓની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું ઉપસ્થિત વન કર્મીઓને પ્રેઝન્ટેશન દ્વારા…










