KUTCH
મગફળીમાં સફેદ ઘૈણ (મુંડા) અને થડનો કોહવારો રોગના નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ દ્વારા પગલા સૂચવાય.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી, તા-૦૬ સપ્ટેમ્બર : મગફળીના ઊભા પાકમાં રોગના સંકલિત વ્યવસ્થાપન માટે…
ગણેશોત્સવની ઉજવણીમાં પીઓપી મૂર્તિઓને તળાવો, નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૦૬ સપ્ટેમ્બર : તા.૦૭/૦૯/૨૦૨૪ થી ૧૬/૦૯/૨૦૨૪ સુધી ગણેશોત્સવની ઉજવણી…
ભુજ તાલુકાના ૧૭૮ શિક્ષકોએ દર્દીઓ માટે ૬૨ હજાર સી.સી. રક્ત એકત્ર કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ તા. ૫ સપ્ટેમ્બર : ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક…
પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૫ સપ્ટેમ્બર : પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણમાહ તરીકે ઉજવવામાં…
શ્રી એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૦૫ સપ્ટેમ્બર : પાંચ સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ…
કંડલા,દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવીને માછીમારોના દબાણ વાળા ઝુંપડા પર બુલ્ડોઝર ફેરવાયું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ. ગાંધીધામ તા -૦૫ સપ્ટેમ્બર : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપ્યા…
શિસ્ત સાથે સંસ્કાર આપી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા ભજવીને માધાપર હાઇસ્કુલના ડૉ.દિનેશકુમાર ડાકીએ ગામડાના ૧૩૪ છાત્રોને સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડ્યા
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટસ…
ભુજ નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગ, પેચવર્કની કામગીરી હાથ ધરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ, તા -૦૪ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી…
સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવીને પૂરક આહાર, ગ્રોથ મોનિટરિંગ વગેરે પોષણ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૦૪ સપ્ટેમ્બર : ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ વડાપ્રધાનશ્રી…
ઓગષ્ટ- ૨૦૨૪ના પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો ઉપર સરકારી આઈ.ટી.આઈ. અંજારમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૦૪ સપ્ટેમ્બર : અંજાર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત…








