NAVSARI
સાપુતારા પોલીસની નવી પહેલ:યુવાનોમાં ટ્રાફિક નિયમો સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા ક્રિકેટ અને પેમ્પલેટનો ઉપયોગ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં…
Navsari: રાણીફળિયા નાનીભમતી ગામથી પસાર થતો નેશનલ હાઇવે હાલે જ્યાંથી નીકળે છે ત્યાંથી કાઢવા સાંસદને રજૂઆત….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ રાનીફળિયા ગામ ખાતે સાંસદ ધવલ પટેલને વાપી શામળાજી વાંસદા થઈને ૪…
નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઈ.જિલ્લા કલેકટર -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને…
નવસારી જિલ્લાનાં વાંસદા ગ્રામપચાયતમાં આંગણવાદીનું લોકાર્પણ મહામંત્રી પિયુષ પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાનાં વાંસદા ગ્રામપંચાયત મા આંગણ વાડીનું લોકાર્પણ પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઇ પટેલ ના હસ્તે…
Vansda: વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજ નેતાઓ સમાજના યુવાઓ,આગેવાનો તેમજ…
Navsari:નવસારીના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે એપલ કંપનીનો મોબાઈલ લેતા એસીબીના છટકામા ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરને નવુજ લોન્ચ થયેલું એપલ કંપનીનો મોંધુ ધૂત અધધ રૂ.૧,૪૪,૯૦૦ ની કિંમતનો…
ખેરગામ બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ની પ્રતિમાને ફુલહાર દોરા કરી 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ 15 નવેમ્બરે 150મી બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આજના આ ખાસ દિવસની ઉજવણી માટે ખેરગામ બિરસા મુંડા…
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી…
નવસારી:- પ્રધાનમંત્રી આવાસ અને વિધવા પેન્શન સહાય યોજના બની આશીર્વાદરૂપ: ગંગાસ્વરૂપા રંજન બેન નાયકાના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી *‘સુખના દહાડા શરૂ થયા હોય એવી લાગણી થાય છે’: સ્થાયી અને પાકા આવાસના માલિક બનેલા…
નવસારી જિલ્લામાં PMPVTG ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના પરિવારને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના લાભાર્થી દંપત્નિ શ્રી સંદિપભાઇ અને હિનાબેન સંદિપભાઇ ભોયા આજે તેમની…










