NAVSARI
-
નવસારી એલ.સી.બી પોલીસની ટીમે જિલ્લામાં લુટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં નોંધાયેલા લૂટના ગુંનાના વોન્ટેડ બે આરોપીઓને નવસારી એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
-
Navsari: અમલસાડ ખાતે યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદ અને હોમીયોપેથિક સારવારમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવાડી નવસારી દ્વારા અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડુત મંડળી લી. ખાતે આયુર્વેદ…
-
Navsari: વાંસદા તાલુકામાં આવેલ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ-મહુવાસના A.N.M.ના ફાઇનલ વર્ષનું પરિણામ ૧૦૦% આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવાસ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ…
-
અમલસાડ ખાતે યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદ અને હોમીયોપેથિક સારવારમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવાડી નવસારી દ્વારા અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડુત મંડળી લી. ખાતે આયુર્વેદ…
-
નવસારી: વાંસદા તાલુકાના મનપુર આઇટીઆઈ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતો ને પુનઃ જીવંત કરશે ! સ્વામી વિવેકાનંદ ગુજરાત…
-
ચીખલી મેહફુઝ બાગમાં તા.2જીએ પીર મેહફુઝ અલી બાબાનો ઉર્ષ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજમાં અનેરું મહાત્મય ધરાવતા ચીખલી થાલામાં આવેલા ખાનકાહે કાદરિયા…
-
ચીખલીના કલિયારી ખાતે ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ ચેમ્પિયન બની
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી:ચીખલી તાલુકાના કલીયારી ગામ ખાતે જય ભવાની ક્રિકેટ એસોસિએશન દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ભવ્ય ધોડિયા સમાજ ક્રિકેટ…
-
નવસારી મહાનગર પાલિકાના લોગોનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટીલે…
-
Navsari:કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિર્માણ પામી રહેલ પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત સહ નિરીક્ષણ કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સવિસ્તૃત માહિતી મેળવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો કેન્દ્રીય જળ શકિત મંત્રીશ્રી સી.આર.પાટીલે…
-
ખેરગામ ભૈરવી માં સાંઈ કથા-કીર્તન નું ભવ્ય આયોજન થયું :
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજ ની અસીમ કૃપાથી ખેરગામ તાલુકાના ભૈરવી ગામે પટેલ ફ. બ્રહ્મદેવ મંદિર…







