NAVSARI
Navsari: સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલીના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જનજાતિય…
ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત
ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં…
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો ૨૦૦થી વધારે પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી જાળવી રહ્યા છે જમીનની ફળદ્રુપતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાસાયણિક ખેતી અને યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગ સાથે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે,…
Navsari: નવસારી વિજલપોર નગરપાલિકાના1થી13 વોર્ડ નાં મિલકત ધોરકો માટે વેરા રિબેટનો લાભ લેવા છેલ્લી તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી વિજલપોર નગરપાલિકાના ૧ થી ૧૩ વોર્ડ નાં સને ૨૦૨૪-૨૫ ના મિલકત વેરામાં ૧૦% રીબેટની મુદત…
Navsari: ગણદેવીના દેવસર ગામ ખાતે આગની ઘટનામાં ત્રણ સામે માનવ વધનો ગુનો નોંધાયો બે ઇસમોની ધરપકડ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક દેવસર ગામ ખાતે જયહિંદ કલે વર્ક કમ્પાઉન્ડમાં આવેલ જયપુર…
NAVSARI પીએમ ઈન્ટર્નશિપ યોજના માટે નોંધણી પ્રક્રિયા શરૂ,નવસારી જિલ્લાના ઉમેદવારો આવી રીતે કરી શકશે અરજી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ તા. ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી ભારતની ટોચની કંપનીમાં જોડાવા માંગતા ઉમેદવારો www.pminternship.mca.gov.in પોર્ટલ પર ફ્રીમાં રજીસ્ટ્રેશન…
Navsari: જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી શ્રી સત્ય સાઈ સેવા સમિતિ કડોલી -મરોલી વિભાગ આયોજિત પાંચમા કેમ્પમાં 287 જેટલા દર્દીઓને તપાસવામાં…
નવસારી જિલ્લાનાં ગણદેવીના દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોંત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી…
Navsari: ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં રવિ ઋતુના મુખ્ય કઠોળ પાક તરીકે ગણાતા ચણાનું વાવેતર શિયાળાની ઋતુ આવતા શરૂ થનાર…
Navsari Valsad: ધરમપુર મેરેજ હોલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ યોજાશે ..
વાત્સલ્યમ સમાચાર નવસારી/વલસાડ આદિવાસી સાહિત્યમંચ નાનાપોઢા આયોજિત ધરમપુર મેરેજ હોલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ યોજાશે : આદિવાસી…









