NAVSARI
-
સાપુતારા પોલીસની નવી પહેલ:યુવાનોમાં ટ્રાફિક નિયમો સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા ક્રિકેટ અને પેમ્પલેટનો ઉપયોગ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં…
-
Navsari: રાણીફળિયા નાનીભમતી ગામથી પસાર થતો નેશનલ હાઇવે હાલે જ્યાંથી નીકળે છે ત્યાંથી કાઢવા સાંસદને રજૂઆત….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ રાનીફળિયા ગામ ખાતે સાંસદ ધવલ પટેલને વાપી શામળાજી વાંસદા થઈને ૪…
-
નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઈ.જિલ્લા કલેકટર -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને…
-
નવસારી જિલ્લાનાં વાંસદા ગ્રામપચાયતમાં આંગણવાદીનું લોકાર્પણ મહામંત્રી પિયુષ પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાનાં વાંસદા ગ્રામપંચાયત મા આંગણ વાડીનું લોકાર્પણ પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઇ પટેલ ના હસ્તે…
-
Vansda: વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજ નેતાઓ સમાજના યુવાઓ,આગેવાનો તેમજ…
-
Navsari:નવસારીના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે એપલ કંપનીનો મોબાઈલ લેતા એસીબીના છટકામા ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરને નવુજ લોન્ચ થયેલું એપલ કંપનીનો મોંધુ ધૂત અધધ રૂ.૧,૪૪,૯૦૦ ની કિંમતનો…
-
ખેરગામ બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ની પ્રતિમાને ફુલહાર દોરા કરી 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ 15 નવેમ્બરે 150મી બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આજના આ ખાસ દિવસની ઉજવણી માટે ખેરગામ બિરસા મુંડા…
-
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી…
-
નવસારી:- પ્રધાનમંત્રી આવાસ અને વિધવા પેન્શન સહાય યોજના બની આશીર્વાદરૂપ: ગંગાસ્વરૂપા રંજન બેન નાયકાના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી *‘સુખના દહાડા શરૂ થયા હોય એવી લાગણી થાય છે’: સ્થાયી અને પાકા આવાસના માલિક બનેલા…
-
નવસારી જિલ્લામાં PMPVTG ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના પરિવારને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના લાભાર્થી દંપત્નિ શ્રી સંદિપભાઇ અને હિનાબેન સંદિપભાઇ ભોયા આજે તેમની…









