NAVSARI
સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર ટે્ંકીગ તેમજ વૃક્ષારોપણ, બિજ રોપણ કરવામાં આવ્યું
પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા તાલુકામાં આવેલ સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલભાઈ રવજીભાઈ પટેલ દ્વારા…
ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ
ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્…
Navsari: સ્થળાંતરીત નાગરિકોના આરોગ્યની દરકાર લેતું નવસારી આરોગ્ય વિભાગ*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *વિવિધ સ્થળોએ જઇ મેડિકલ ચેકઅપ સહિત સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં મદદરૂપ બનતા આરોગ્ય કર્મીઓ* સમગ્ર…
નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુ કરી નાગરિકોને આશ્રયસ્થાન પર સ્થળાંતર કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી વિસ્તારના રેલ રાહત કોલની પાસે પાણીના વહેણ ફરી વળ્યા હતાં.…
Navsari: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હાલની પરિસ્થિતીની સમિક્ષા કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં આવેલ પુરના કારણે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે. જેના પગલે સમગ્ર…
નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે નર્સરી થી સિ.કે.જી ના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં…
Navsari: ગુરૂકુલ વિદ્યામંદિર સૂપાના વિદ્યાર્થીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓએ કારગિલ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી રક્ષા મંત્રાલય દિલ્હી ખાતે મોકલ્યા…
Navsari: ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ નવસારીની મુલાકાતે :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જાહેર હિસાબ સમિતિએ ગણદેવી ખાતે નિર્માણ પામી રહેલા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ સાઈટની વિઝીટ કરી જાહેરસમિતિના…
નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા ૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આશ્રયસ્થાનોમાં નાગરિકોને રહેવા-જમવા સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાઇ* નવસારી જિલ્લામાં અવિતર વરસાદના કારણે નિચાણવાળા સ્થળો તથા…
Navsari:મુશળધાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાતા નવસારી તંત્ર એલર્ટ બની જિલ્લાનાં 89 રસ્તાઓ બંધ કરાવ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો સમગ્ર…









