NAVSARI
-
નવસારી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની વરણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી કૃષિ યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની કુલપતિ તરીકે રાજ્ય સરકારે કરી નિમણૂક*…
-
નવસારી: અંધારિયા વાતાવરણ અને સતત વરસાદ વચ્ચે આશ્રયસ્થાનોનું જિલ્લા કલેક્ટર અને મનપાનાં કમિશ્નરનું સતત મોનિટરિંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધોધમાર વરસાદ વચ્ચે કલેક્ટર મનીષ ગુરવાની અને મનપા કમિશનર જ્યેશ ઉપાધ્યાય મેદાનમાં; મોડી રાત્રે…
-
નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જિલ્લા તંત્રની કામગીરીને બિરદાવી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વહીવટી તંત્ર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ આયોજનબદ્ધ કામગીરીને બિરદાવી **** નદીના જળસ્તરથી લઈ…
-
નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે તંત્ર એક્શનમાં: ૧૧૪ ગામોના ૬,૯૮૪ લોકોનું સ્થળાંતર, બીચ બંધ, શાળા-કોલેજોમાં રજા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દાંડી, ઉભરાટ, ઓંજલ બીચ અને સી-ફેસ વિસ્તારમાં ૬ ઓગસ્ટ સુધી પ્રતિબંધ • ૧ ઓગસ્ટે તમામ…
-
ભારે વરસાદને લઈને નવસારી મનપા નાં મેયર અશોક ધોરાજીયાના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક, નાગરિકો માટે સુરક્ષા માર્ગદર્શિકા જાહેર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૩૧ જુલાઈના રોજ નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતાં…
-
વાંસદા આંગડિયા પેઢી ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.18.67 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં…
-
અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વાંસદા તાલુકાના નદીકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તકેદારીના ભાગરૂપે વાંસદા તાલુકાના નદીકાંઠા અને ડેમથી અસરગ્રસ્ત ગામોના લોકોને આશ્રયસ્થાને પહોંચવા અપીલ: નવસારી :…
-
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને સરકારની સહાય ઝડપથી મળે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા :…
-
નવસારી મનપા કમિશનર જયેશ ઉપાધ્યાયે ટીપી પ્લોટ્સ, આઇકોનિક માર્ગ અને સોલિડ વેસ્ટ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના આયોજનબદ્ધ અને સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા…
-
નવસારી: આદિવાસી આગેવાનો દ્વારા પૂરગ્રસ્ત ઊંડાચના બાળકોને ગુરુપૂર્ણિમા નિમિતે દફ્તર અને નોટબુકનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પૂરપીડિતોની પરિસ્થિતિ અતિશય દુ:ખદાયક અને સમાજે હજુ વધારે મદદ પહોંચાડવાની જરૂર:-ડો.પ્રદીપભાઈ…