NAVSARI
નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૯મીએ નવસારી સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટે કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૪: હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ નવસારી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે જે લોકો…
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અને અ.પો.કો.લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા…
વાત્સલ્યમ સમાચાર નવસારી: તા.૧૩ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અમૃતભાઈ મગનભાઇ વસાવા તેમજ અ.પો.કો.ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને એસીબીના છટકામાં લાંચ લેતા…
નવસારી જિલ્લા માહિતી કચેરી ખાતે”કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫”વહેલા તે પહેલાના ધોરણે મળશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે* નવસારી,તા.૧૩: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી…
Navsari: સફાઇ કામદારોને કોઇપણ ડ્રેનેજ ચેમ્બર, મેનહોલ, ખાળકુવા, સેપ્ટીક ટેંકમાં ઉતારી મેન્યુઅલ કામગીરી કરાવા પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઇ પ્રવૃતી આસપાસના વિસ્તારમાં હાથ ધરવામાં આવતી હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ અનુરોધ કરાયો* નવસારી મહાનગરપાલિકાનાં…
ખેરગામમાં ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા સામે તંત્ર નિષ્ક્રિય: નાગરિકો યાતનામય જીવન જીવે છે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા મથક તરીકે વિકસ્યા પછી એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન વસવાટ,…
પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણા મંત્રીશ્રી…
નવસારી ખાતે પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સહિત જિલ્લાના વિવિધ…
નવસારી રેલવે સ્ટેશન માર્ગના વિસ્તરણ હેઠળ ડિમોલિશન કામગીરી પૂરજોશમાં શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મહત્વપૂર્ણ વિસ્તાર નવસારી રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં…
જનતા માધ્યમિક શાળા, ખેરગામે ધોરણ 10માં નોંધાવ્યું 71.83% પરિણામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા, જનતા…
ખેરગામની કન્યા અને કુમાર શાળામાં અઢળક ખર્ચ છતાં ટકાઉ બાંધકામનો અભાવ ફરી સમારકામ હેઠળ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામની સદી જૂની રતનબાઇ કન્યાશાળા અને કુમાર શાળામાં હાલમાં પુરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ…








