NAVSARI
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા મીડિયા અહેવાલોની સ્પષ્ટતા: છાપરા રોડ પર ચાલી રહેલ માર્ગ સુધારણા કામગીરી હાલમાં પ્રગતિ પામતી સ્થિતિમાં છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા આપવામાં આવે છે કે, છાપરા રોડ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ સુધારણા કામગીરી…
-
નવસારી: ભારે વરસાદના પગલે પૂર્ણા, અંબિકા,અને કાવેરી નદીઓના પાણીનો વધારો થતાં 550થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવઉપરવાસ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં ઘણો વધારો થયો છે.…
-
વાંસદા: કાવેરીનદીના જળસ્તરમા વધારો થતા વાંસદાના હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર માં વધારો થયો છે અને નદીના…
-
ખેરગામમાં મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતા સાથે તાજીયાનું ભવ્ય ઝુલૂસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇસ્લામ ધર્મમાં કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં મનાવવામાં આવતા…
-
નવસારી મહાનગરપાલિકા સંકલન સમિતિ બેઠકમાં વિકાસના કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા ખાતે આજ રોજ સંકલન સમિતિ બેઠકનું આયોજન આયોજન કરવામાં આયું હતું, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની…
-
નવસારી: જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી દ્વારા દેહદાન કરવા અનુરોધ કરાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેહદાન કરનારા પરિવારને હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે-ડીનશ્રી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી*…
-
નવસારી: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાતેમ પ્રાથમિક શાળામાં કિશાન શિબિર થતા વન્યપ્રાણી સંવાદ કાર્યક્રમ યોજાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દીપડા દેખાયાના બનાવ બનતા દીપડા સાથેના સહજીવન પર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડી* નવસારી, તા.૦૫: સામાજિક વનીકરણ…
-
નવસારીના રાઠોડ પરિવારના બ્રેઈનડેડ ૨૯ વર્ષીય આકાશ રાઠોડની બે કિડની અને લીવરના અંગદાન ત્રણને મળશે નવજીવન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવી સિવિલ હોસ્પિટલથી ૭૧મુ અંગદાન: ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે* *સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ…
-
નવસારી મનપાના પાંચ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ વય નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના પ્રાંગણમાં એક ભાવુક અને ગૌરવપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકામાં વર્ષો…
-
નવસારી ખાતે તળાવની કામગીરીમાં વેટ ઉતારવામા આવતી હોવાના મીડીયા અહેવાલ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી તપાસ હાથ ધરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે મફતલાલ તળાવના કામમાં નોંધાયેલી ઉણપો સામે નવસારી મહાનગરપાલિકા હરકતમાં તાત્કાલિક ધોરણે તપાસની પ્રક્રિયા હાથ…








