GUJARAT
અરવલ્લી જિલ્લામાં સરડોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન, N.M.M.S. પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ મેરિટમાં
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં સરડોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન, N.M.M.S. પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ મેરિટમાં અરવલ્લી જિલ્લામાં…
મોડાસામાં ભાજપ કાર્યાલયમાં શેડ માટે સરકારી ગ્રાન્ટમાંથી સાત લાખથી વધુ રકમનો ઉપયોગ કર્યાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસામાં ભાજપ કાર્યાલયમાં શેડ માટે સરકારી ગ્રાન્ટમાંથી સાત લાખથી વધુ રકમનો ઉપયોગ કર્યાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો…
અરવલ્લી – સાબરકાંઠા, SBI , BOB બેંકોમાં પૂરતા પ્રમાણમાં કેશ ન મળતા ગ્રાહકોને મુશ્કેલીઓ – પોતાના નાણાં મેળવા ગ્રાહકો લાઇનમાં
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી – સાબરકાંઠા, SBI , BOB બેંકોમાં પૂરતા પ્રમાણમાં કેશ ન મળતા ગ્રાહકોને મુશ્કેલીઓ –…
નવસારી:મતદાન માટે શ્રમિકોને ખાસ રજા: 26 એપ્રિલે રાજ્યભરમાં સૂચના અમલમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: રાજ્યમાં તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રમિકો અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી…
દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૩.૦૪.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ ચૂંટણી…
મોં.ફ્રેન્ડ્સ સર્કલ દાહોદ દ્વારા હજ માટે જનાર હાજીઓને..મુબારક બાદ અને ગુલપોશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૩.૦૪.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:મોં.ફ્રેન્ડ્સ સર્કલ દાહોદ દ્વારા હજ માટે જનાર હાજી ઓને..મુબારક બાદ અને ગુલપોશી કાર્યક્રમનું આયોજન…
કાલોલ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી કરાઇ.
તારીખ ૨૩/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ શ્રી કાલોલ દશાલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા તા. ૧૮મીએ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદાનના દિવસે કર્મચારીઓ, કામદારોને ખાસ રજા આપવા જિલ્લા કલેક્ટર નો હુકમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૩ એપ્રિલ : ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પરિપત્ર મુજબ આગામી…
વરવાળા ગમીરપુરા ખાતે અગમ્ય કારણોસર સગીરાએ આત્મહત્યા કરી લેતા કાલોલ પોલીસે તપાસ શરૂ કરી.
તારીખ ૨૩/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વરવાળા ના મહેન્દ્રભાઈ રયજીભાઈ બારીયા દ્વારા કાલોલ પોલીસ મથકે આપેલી જાહેરાત ની વિગતો…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફતેપુરા તાલુકામાં મોટી ઢઢેલી ખાતે બે દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
તા.૨૩.૦૪.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Fatepura:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફતેપુરા તાલુકામાં મોટી ઢઢેલી ખાતે બે દિવસીય યોગ શિબિર…










