GUJARAT
-
અરવલ્લીમાં હાથમતી બ્રિજ પર ભારે વાહનોનો પ્રતિબંધ વધુ 60 દિવસ યથાવત્, કલેક્ટરનું જાહેરનામું જાહેર
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લીમાં હાથમતી બ્રિજ પર ભારે વાહનોનો પ્રતિબંધ વધુ 60 દિવસ યથાવત્, કલેક્ટરનું જાહેરનામું જાહેર મોડાસા:…
-
અરવલ્લીમાં રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કાર્યવાહી, ક્રેટા કારમાંથી પિસ્તોલ અને 24 જીવતા કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લીમાં રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કાર્યવાહી, ક્રેટા કારમાંથી પિસ્તોલ અને 24 જીવતા કારતૂસ સાથે એક…
-
શહેરાની સરકારી વિનયન કૉલેજમાં અષાઢના પ્રથમ દિવસે કાલિદાસ જયંતીની ઉજવણી અને નૂતન વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો
પંચમહાલ શહેરા:- નિલેશકુમાર દરજી શહેરા શહેરા સ્થિત સરકારી વિનયન કૉલેજના સંસ્કૃત વિભાગ દ્વારા અષાઢ મહિનાના પ્રથમ દિવસે મહાકવિ કાલિદાસ…
-
MORBI:મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા ગામે દાયકાઓથી વસતા ૧૦ વિચરતી જાતિના પરિવારોને વસવાટ માટે પ્લોટ મળ્યા
MORBI:મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા ગામે દાયકાઓથી વસતા ૧૦ વિચરતી જાતિના પરિવારોને વસવાટ માટે પ્લોટ મળ્યા જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના…
-
MORBI:મોરબી સબ જેલની જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ કેદીઓ માટેની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી
MORBI:મોરબી સબ જેલની જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ કેદીઓ માટેની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી કલેક્ટરશ્રીએ કેદીઓ…
-
થરા કોલેજમાં “અષાઢસ્ય પ્રથમ દિવસે” કાર્યક્રમની ઉજવણી કરાઈ
થરા કોલેજમાં “અષાઢસ્ય પ્રથમ દિવસે” કાર્યક્રમની ઉજવણી કરાઈ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ૧૫…
-
“વિષ્ણુપુરાણ : એક દાર્શનિક અધ્યયન” માં વસાવા નરેશભાઈ ભારજીભાઈએ પીએચ. ડી સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ શ્રી જે.બી. ધારૂકાવાળા મહિલા આર્ટસ કોલેજ, સુરતના સંસ્કૃત…
-
વિજાપુર આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા વ્યાખ્યાન યોજાયું અષાઢના પ્રથમ દિવસે ‘મેઘદૂત’ની કાવ્યસૃષ્ટિનો પરિચય
વિજાપુર આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા વ્યાખ્યાન યોજાયું અષાઢના પ્રથમ દિવસે ‘મેઘદૂત’ની કાવ્યસૃષ્ટિનો પરિચય વાત્સલ્યમ સમાચાર સૈયદજી…
-
નવ મહિના બાદ પણ ડામર રોડ અધૂરો! આસોદર–દેલનકોટ–ખેંગારપૂરા માર્ગ પર રાહદારીઓ પરેશાન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસોદરથી દેલનકોટ અને ખેંગારપૂરા સુધીના ડામર રોડનું લગભગ નવ…
-
કાલોલ ની શબનમ સોસાયટીમાં અંધકારનો આતંક.!વારંવાર રજૂઆત છતાં સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં થતાં રહીશો ત્રસ્ત.
તારીખ ૧૫/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરની શબનમ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અંધકારમાં જીવવા…









