GUJARAT
-
Rajkot: ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્થાને બાળકલ્યાણ સમિતિના સભ્યો અને એનજીઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
તા.૧૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર -: ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર :- “વિકસિત ભારત @૨૦૪૭ માટે બાળકોનું ભવિષ્ય…
-
સણવા ગામે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખરીફ પાક વ્યવસ્થાપન અંગે ૮૦થી વધુ ખેડૂતોને વૈજ્ઞાનિકોનુંમાર્ગદર્શન
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ. રાપર,તા-૧૪ જુલાઈ : સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર,…
-
Rajkot: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી અને ટીમ રાજકોટની મુલાકાતે
તા.૧૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર જનાના હોસ્પિટલ, પી.એમ. પોષણ યોજનાના સેન્ટ્રલાઈઝ્ડ કિચન, આંગણવાડી સહિતના સ્થળોની લીધી મુલાકાત બાળાઓને “ગુડ ટચ, બેડ ટચ”નું…
-
કોડીનારની શ્રી સર્વોદય કન્યા છાત્રાલયમાં નાલ્સાની સ્કીમ “બાળ લગ્ન મુક્ત ભારત” વિશે સેમિનાર યોજાયો.
જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા“બાળ લગ્ન મુક્ત ભારત” અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું…
-
ડાંગ જિલ્લામાં આદર્શ નિવાસી શાળાઓનાં કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત આર્થિક સંકળામણ વધતા મુશ્કેલીમાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળાઓના…
-
રેલ્લાવાડામાં અઠવાડિયામાં બે ચોરીના પ્રયાસ, ઇસરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને ચેકપોસ્ટની કામગીરી સામે સવાલો..!!
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ રેલ્લાવાડામાં અઠવાડિયામાં બે ચોરીના પ્રયાસ, ઇસરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને ચેકપોસ્ટની કામગીરી સામે સવાલો..!! અરવલ્લી…
-
Rajkot: રાજકોટમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૧૮ જુલાઈ યોજાશે
તા.૧૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા / શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટર કચેરીમાં પહેલા માળે…
-
નવસારી શહેરમાં ટ્રાફિક સુધારણા માટે મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ ડિમોલેશન અભિયાન સફળતાપૂર્વક સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ રોડ દબાણમુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ…
-
વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ,
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૧૪ જુલાઈ : ખેડૂતો સુધી આધુનિક કૃષિ ટેક્નોલોજી પહોંચાડવા, ભલામણ કરાયેલ…
-
ભચાઉ ખાતે સરપંચો અને પદાધિકારીઓ માટે જનચેતના આરોગ્ય માર્ગદર્શન વર્કશોપ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૧૪ જુલાઈ : તાલુકા હેલ્થ ઓફિસ, ભચાઉ દ્વારા તાલુકા પંચાયત હોલ…









