PANCHMAHAL
પંચમહાલ જીલ્લા સહકારી સંઘ મા કાલોલ વિભાગ મા ડિરેક્ટર તરીકે પાટીદાર અગ્રણી નીરવ પટેલ વિજેતા જાહેર.
તારીખ ૧૬/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના રામનાથ ગામના અગ્રણી અને પાટીદાર સમાજના અગ્રણી નીરવભાઈ પટેલ આજ રોજ પંચમહાલ જીલ્લા…
શહેરા તાલુકાના ભોટવા ગામેથી લીલા તાજાં પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાઇ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામેથી પસાર થઈ રહેલો લીલા તાજાં પંચરાઉ લાકડાં ભરેલો એક…
અન્નપૂર્ણા ટ્રસ્ટ ગોધરા ખાતે કવિ મિલન યોજાયું
પંચમહાલ શહેરા ……………………………………………………. નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સંસ્કાર ભારતી પંચમહલ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ…
કાળઝાળ ગરમીથી રાહત માટે,ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કાલોલ બજારમાં પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી.
તારીખ ૧૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ચાર રસ્તા પાસે સેન્ટ્રલ બેંક પાસે આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પીવાના…
પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે વેજલપુર પોલીસ સ્ટેશનના મારામારી કેસમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો
તારીખ ૧૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ…
વ્યાસડા ગામે બંદુક નો પરવાનો રિન્યુ નહી કરનાર સામે એસઓજી પોલીસે આર્મ્સ એક્ટ મુજબ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
તારીખ ૧૫/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એસઓજી પોલીસ સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ કે હથિયાર…
હાલોલ ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૪.૪.૨૦૨૫ ભારતીય જનતા પાર્ટી હાલોલ ભાજપા કાર્યાલય ખાતે આજે સોમવારના રોજ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ભારતીય સંવિધાન…
શહેરા તાલુકાના પટીયા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી*
શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના પટીયા ગામે આવેલ નવજીવન જન સેવા ટ્રસ્ટ પટીયા દ્વારા વણકર સમાજ ભવન ખાતે ભારતના…
ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા બાબા સાહેબ જન્મજયંતી ની કરાયેલી ઉજવણી.
તારીખ ૧૪/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ખાતે ડો આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા ડો. બાબસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતી ની…
બાબા સાહેબની ૧૩૪ મી જન્મ જયંતી ની કાલોલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ.નેતાઓ, સામાજીક આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી
તારીખ ૧૪/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ખાતે રાજકીય નેતાઓ, સામાજીક આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું…










