PANCHMAHAL
-
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૭૩.૬૦% પરિણામ
*પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, ગુરૂવાર ::* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં…
-
પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રી-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ*
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, ગુરૂવાર ::* આગામી ચોમાસાની ઋતુની પૂર્વતૈયારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,…
-
કાલોલ કેન્દ્ર જીલ્લામાં અવ્વલ.એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલે બોર્ડની પરીક્ષામાં ૯૫ ટકા ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતાં શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી.
તારીખ ૦૮/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ દશ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ આવ્યા ની સાથે જ…
-
કાલોલ ના લોકસેવક માણેકલાલ ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા ને ફુલહાર અર્પણ કર્યા.
તારીખ ૦૮/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ અને જુના પંચમહાલ જિલ્લાના આજીવન લોકસેવક માણેકલાલ મગનલાલ ગાંધી ની ૩૬ મી પુણ્યતિથી નિમિત્તે…
-
કાલોલ એમજીવીસીએલ કચેરી પાસે ઓછો સ્ટાફ હોવાનાં કારણે વિજ પુરવઠા વગર ભારે પરેશાનીનો સામનો કરવા લોકો મજબૂર.!!
તારીખ/૦૮/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં સોમવારે સાંજે પોણા સાત વાગ્યાના સુમારે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઠેરઠેર વિજ…
-
શહેરા પોલીસ સ્ટેશન તથા મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં મળી કુલ બે ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા પોલીસ સ્ટેશન તથા મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં મળી કુલ બે ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા…
-
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વના પુરવાર થતાં રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો*
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતી ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે…
-
જિલ્લા કલેકટર કચેરી, ગોધરા ખાતે તા.૧૭મી મે ના રોજ જિલ્લા સંકલન સમિતીની બેઠક મળશે
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, બુધવાર ::* પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૧૭/૦૫/૨૦૨૫ ને શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે ગોધરા…
-
કાલોલ તાલુકાના પીંગળી ગામે વણકર ફળિયા માં વીજપોલ તુટી પડતાં રહિશોમાં ગભરાહટ.
તારીખ ૦૭/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના પીંગળી ગામે વણકર ફળિયા માં છેલ્લા 6 મહિના પહેલા પણ એક અરજી જાગૃત…
-
વેજલપુર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદ સ્વરૂપદાસજી દામનગર ગુરુકુળ વાળા દ્વારા શ્રી હરિ ચરિત્ર કથા યોજાઈ
તારીખ ૦૭/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાછીયાવાડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 5,6 અને 7 ના રોજ…







