PANCHMAHAL
-
હાલોલ:પત્ની ની હયાતી માં અન્ય સ્ત્રી ને ઘરે લાવતાં પરણીતાએ અભયમ હાલોલ ની મદદ લીધી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૫.૨૦૨૫ હાલોલ નજીકના ગામ માંથી એક પરણીતાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી પોતાની આપવીતી જણાવતા જનાવેલ…
-
હિન્દુ વેપારીભાઈઓ અને મુસ્લિમ સમાજના લોકોએ બજારો સજ્જડ બંધ રાખી હિન્દુ મુસ્લિમ એકતા સાથે રાષ્ટ્રવાદ નો સંદેશ આપ્યો.
તારીખ ૦૨/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગત મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ માં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધુધ ગોળીબાર કરીને ૨૭…
-
કાલોલ થી ગોધરા તરફ જતા આશાસ્પદ યુવાનની બાઇક ને બેઢીયા પેટ્રોલ પંપ પાસે ટક્કર મારતાં સ્થળ ઉપર મોત.
તારીખ ૦૨/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ મથકે અખ્તર સુલેમાન શિકારી રે .ગોધરા દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગત જોતા તેઓના…
-
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ગોધરા ખાતે કરાઈ,ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧.૫.૨૦૨૫ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવનધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ થયો છે.નાગરિકોને રૂ.…
-
હાલોલ:ગુજરાત સ્થાપના દિવસની શારદા વિદ્યા મંદિર શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ તા.૧.૫.૨૦૨૫ આઝાદી બાદ 1 મે 1960 ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યનું વિભાજીત કરવામાં…
-
પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨૮૫ કરોડના યુ.એચ.ટી. મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લામાં ડેરી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસનો શુભારંભ થયો છે. ગુજરાત ગૌરવ…
-
ગોધરા:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. પાંચ કરોડના ખર્ચે…
-
વેજલપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો,અકસ્માતમાં કાલોલના પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત.
તારીખ ૦૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ગામનો લઘુમતી પરિવાર કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વડોદરા હાઈવે વેજલપુર…
-
કાલોલ પોલીસ સ્ટેશન સામે ઉભા રહેલા આઇશર ટ્રેમ્પોમા અચાનક આગ લાગતાં અફડાતફડી મચી
તારીખ ૦૧/૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશન સામેના છેડે આજરોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક ચોંકાવનારી ઘટના બની,…
-
પહેલગામ આતંકી હુમલા ના વિરોધમાં શુક્રવારે કાલોલ હિંદુ સમાજે આપેલ બંધના એલાનને મુસ્લિમ સમાજે સમર્થન જાહેર કર્યું.
તારીખ ૦૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાશ્મીર ના પહેલગામમા આંતકવાદીઓએ નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરનાર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ના વિરોધમાં કાલોલના…









