PANCHMAHAL
-
હાલોલ-નગરના કણજરી રોડ પર પાકિસ્તાની ધ્વજ દોરી પાકિસ્તાન મુર્દાબાદ ના લખાણ લખી આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૭.૪.૨૦૨૫ હાલોલ નગર ના ભરચક અને ભારે અવરજવર વાળા કંજરી રોડ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા પાકિસ્તાન નો…
-
કાલોલના કણેટીયા ગામની નર્મદા કેનાલના પાણીમાં મરણ પામેલ 18 વર્ષીય યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ કરી
તારીખ ૨૭/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે પટેલ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ વિક્રમભાઈ પટેલ ઉ. વ.૧૮ ને એક…
-
ખરસાલીયા નવા પુલ પાસે બાઇક ની આગળ અચાનક કૂતરું આવી જતા ચાલકને ગંભીર ઈજાઓ.સારવાર દરમિયાન મોત
તારીખ ૨૭/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભલાણીયા ગામના વણકર ફળિયામાં રહેતા મિહિર કુમાર જગતસિંહ પરમાર દ્વારા વેજલપુર પોલીસ મથક નોંધાવેલી ફરિયાદ…
-
કાલોલ તાલુકાના એક ગામમાં લગ્નના વરઘોડામાં દારૂની બોટલ લઈને ડાન્સ કરતા યુવાનનો વિડીઓ વાયરલ
તારીખ ૨૭/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના એક નાનકડા ગામના લગ્ન પ્રસંગે નીકળેલ વરઘોડા મા રાત્રિના સમયે ડીજે ના તાલે…
-
હાલોલ – વિરાસતવન અને વડા તળાવ વચ્ચે અજાણ્યા વાહને બાઈક ચાલક ને અડફેટમાં લેતા બાઈક ચાલાકનુ નિપજ્યુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૬.૪.૨૦૨૫ હાલોલ જાંબુઘોડા બોડેલી બાયપાસ રોડ પર શુક્રવાર મોડી સાંજે વિરાસતવન અને વડા તળાવ વચ્ચે અજાણ્યા વાહને…
-
હાલોલ:લગુ ઉધોગ ભારતી હાલોલ ઈકાઈ દ્વારા આજ રોજ હાલોલ ખાતે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૬.૪.૨૦૨૫ લગુ ઉધોગ ભારતી હાલોલ ઈકાઈ,જિલ્લા ઉધોગકેન્દ્ર તેમજ સિપેટ ના સહયોગ થી ધ્વનિત બેંકેટ હોલ ખાતે હાલોલ…
-
પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરુદ્ધમાં જિલ્લા એગ્રી ઇનપુટ્સ એસોસિયેશનની વેપારીઓ દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવ્યો.
તારીખ ૨૬/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા એગ્રી ઇનપુટ્સ એસોસિયેશનના વેપારી મિત્રોને એ કાશ્મીરના પહેલગામ થયેલ આતંકી હુમલા વિરુદ્ધ ગુસ્સો…
-
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં કુપોષણ મુક્ત ભારત”રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન યોજાયું.
તારીખ ૨૬/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા,મહિલા અને બાળ વિકાસ મંત્રાલય…
-
કાલોલ નગરપાલીકા દ્વારા બનાવેલી પાણીની ટાંકી નો વિવાદ! વકફ બોર્ડ ની જમીનમાં કોઈ પણ પ્રકારની મંજુરી વગર ટાંકી બનાવ્યાનો આરોપ.
તારીખ ૨૬/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ વકફ બોર્ડ બીલમા સુધારો કરી નવો કાયદો બનાવવામાં આવ્યો છે.…
-
કાલોલમાં જગદગુરુ વલ્લભાચાર્યજી નો ૫૪૮મો પ્રાદુભાવ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાયો
તારીખ ૨૫/૦૪/૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ સમસ્ત વૈષ્ણવ સમાજ ધ્વારા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી નો પ્રાદુભાવ મહોત્સવ એવમ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી…








