PANCHMAHAL
-
હરકુંડી ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, વ્યસનમુક્તિ કેન્દ્ર રજત પ્રતિષ્ઠા મહોત્સવ સંસ્કાર સિંચન રેલી યોજાઈ
તારીખ ૧૩/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વ્યસનમુક્તિ કેન્દ્ર…
-
હાલોલ:શારદા વિદ્યા મંદિર શાળા માં ફન કાર્નિવલ ની ભવ્ય ઉજવણી કરવામાં કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૩.૩.૨૦૨૫ તા.11.03.2025 ના રોજ હાલોલ ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યા મંદિર શાળા માં ભવ્ય ફન કાર્નિવલ નું…
-
બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા પ્રિ-એનરોલમેન્ટ સર્વે અંતર્ગત ૧૦૦%નામાંકન માટે ઝુંબેશ શરુ કરવામાં આવી.
તારીખ ૧૨/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ-શૈક્ષણિક સત્ર ૨૦૨૫/૨૬માં પ્રવેશપાત્ર વિધાર્થીઓના પ્રિ એનરોલમેન્ટ સર્વે માટે આરટીઇ કાયદા,૨૦૦૯ અને તે અન્વયેના નિયમો…
-
કાલોલની પરણિતાને શારીરિક માનસીક ત્રાસ આપી નોકરી છોડાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પતી સામે ફરીયાદ
તારીખ ૧૨/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના પુરષોત્તમનગર સોસાયટીમાં રહેતી ભારતીબેન દ્વારા નોંધાવેલ ફરીયાદ ની વિગતો મુજબ તેઓના પતિ ચિરાગકુમાર…
-
વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે બન્ને સમાજના આવનાર તહેવારો લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
તારીખ ૧૨/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.મોઢવાડીયાની અધ્યક્ષતામાં હોળી અને રમઝાન ઈદના તહેવારોને લઈ ને શાંતિ…
-
ગોધરામાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ, શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કનેલાવ વિસ્તારમાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ…
-
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI GREEN HEALTH SERVICE ના સંયુક્ત…
-
ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો
નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, મંગળવાર ::* ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોગ થકી મહિલાઓના શારીરિક અને…
-
એરાલના યુવકનુ ઈકો કારમા અપહરણ કરી મોબાઇલ અને રોકડની લુટ કરનાર અજાણ્યા ઈસમો સામે ફરીયાદ
તારીખ ૧૧/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના એરાલ ગામમાં નવાપુરા ફળિયામાં રહેતા જયપાલકુમાર વિજયભાઈ બારિયા દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ…
-
કાલોલના શક્તિપુરા વસાહત નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગોરજ ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો
તારીખ ૧૧/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા કાલોલ પોલીસે…









