RAJKOT
Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે કન્યાકેળવણી મહોત્સવ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની ૮૬૭ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકોને બાલવાટિકા અને ધો.૧માં મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે Rajkot: રાજ્ય સરકાર…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩ પી.જે. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ પાસે અરજીઓ કરવાની રહેશે Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની…
Rajkot: રાજકોટની પરિણીતામાં જીજીવિષા જગાવતી અભયમ્ ટીમ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કુશળ કાઉન્સેલિંગથી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાઈ Rajkot: રાજકોટમાં અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે જીવનથી હારી ગયેલી અને…
Rajkot: પી.ડી.માલવિયા કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટની પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૫માં ૨૫…
Rajkot: રાજકોટ જિલ્લાના ધવલ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઘઉંની વૈદિક કાળની જાતો સોનામોતી અને ચાવલકાઠીનું ઉત્પાદન કર્યું
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન- ડો. દિવ્યા ત્રિવેદી ઘઉંની સોનામોતી અને ચાવલકાઠી જાતો ગ્લુટન ફ્રી, ફાઇબરથી ભરપૂર પ્રાકૃતિક ખેતી સાથે આદિકાળની…
Rajkot: વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતની ગુજરાતભરમાં ઉજવણી
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આમ આદમી પાર્ટીના સંગઠને ગુજરાતભરમાં વિજય રેલીનું આયોજન કર્યું સમગ્ર ગુજરાતના લોકોની જીત થઇ માટે મોટી સંખ્યામાં…
Rajkot: ખરીફ કઠોળમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી સૂચનો
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે…
Rajkot: તુવેરમાં વિવિધ રોગ સામે પાકની કાળજી રાખવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તુવેરના પાકમાં જોવા મળતા વિવિધ રોગોના સંકલિત વ્યવસ્થાપન માટે પગલાં લેવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ…
Rajkot: પડધરીમાં આશાવર્કર બહેનો માટે બ્રેસ્ટ-સર્વાઈકલ કેન્સર, હાયપરટેન્શન, ડાયાબિટીસ વગેરે માટેનો તપાસ કેમ્પ યોજાયો
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના સહયોગથી સી.એચ.સી. પડધરી ખાતે કરાયું આયોજન Rajkot: સૌરાષ્ટ્ર કેન્સર કેર અને…
Rajkot: અષાઢી બીજની રથયાત્રા અન્વયે ૨૬-૨૭ જૂને સદર, ફૂલછાબ ચોક વગેરે સ્થળોએ વાહનોની પ્રવેશબંધી
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ અષાઢી બીજ પર્વ નિમિત્તે યોજાનાર રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ…





