RAJKOT
Rajkot: ૧૮૧ અભયમની મહિલા કર્મીઓએ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કર્યું
તા.૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મહિલાઓને સુરક્ષાનું અભય વરદાન આપતી રાજ્ય સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર્યાવરણ પ્રત્યે પણ સમાજમાં સંવેદના…
Lodhika: મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલક, રસોયા અને મદદનીશની જગ્યાઓ માટે અરજી કરવા સૂચના
તા.૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ૧૨ જેટલી પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને…
Jetpur: “રાષ્ટ્રીય વયોશ્રી” યોજના અંતર્ગત જેતપુર ખાતે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
તા.૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહીવટીતંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકોને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ, આરોગ્ય તપાસ વગેરે સેવાઓ સ્થળ પર અપાઇ Rajkot,…
Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અર્થે વૃક્ષારોપણ કરાયું
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ-વીંછિયાના પ્રાંત અધિકારીશ્રી રાહુલભાઈ ખાંભરાના માર્ગદર્શન હેઠળ વીંછિયા તાલુકા મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની…
Jasdan: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જસદણમાં નેચર ક્લબ દ્વારા જીલેશ્વર પાર્કને સ્વચ્છ અને રમણીય બનાવવા પ્લાસ્ટિક કચરો એકઠો કરાયો
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં જનભાગીદારીથી ‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના…
Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ડાક વિભાગે ‘પ્લાસ્ટિક પ્રદૂષણને મ્હાત આપો’ થીમ હેઠળ ઝુંબેશનો પ્રારંભ કર્યો Rajkot: ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ…
Rajkot: રાજકોટના ઈશ્વરીયા ગાર્ડન ખાતે રૂ. ૫૫ના લાખના ખર્ચે કેકટસ ગાર્ડન બનશે
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૬ જૂને ખાતમુહૂર્ત થશે Rajkot: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે…
Jasdan: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સંજીવની સમાન: જસદણના સાણથલી ગામના સાહિલના હૃદયની ખામી દૂર કરતી આરોગ્ય ટીમ
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર નિમાવત Rajkot, Jasdan: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સંજીવની…
Rajkot: “આવો સૌ સાથે મળી, મેલેરિયા નિર્મૂલન કરીએ”- જૂન માસ “મેલેરિયા વિરોધી માસ”
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સરકારશ્રી દ્વારા મેલેરિયા નિર્મૂલન જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે દવા યુક્ત મચ્છરદાનીનો ઉપયોગ, કીટ નાશક…
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૧૧૮ કરોડથી વધુના રસ્તા તથા પુલના લોકાર્પણ-ખાતમુહૂર્ત
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક વધુ સુદ્રઢ બનશે Rajkot: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રસ્તા, પાણી,…







