RAJKOT
Rajkot: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તા.૧૫ મે સુધી બંધ રહેશે
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા વહીવટી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાજકોટ એરપોર્ટ તમામ નાગરિક ઉડ્ડયન સેવાઓ માટે તા.…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોટી લાખાવડ ખાતે રૂ. ૪૦૪ લાખના ખર્ચે બનેલ સુખભાદર નદી પરના પુલનું લોકાર્પણ કરાયું
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “આવનારી પેઢીને શિક્ષણ, આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર: સતત પ્રયત્નશીલ” – મંત્રીશ્રી કુંવરજીભાઈ…
Rajkot: રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ-૧ (વિશેષ)નો પ્રારંભ
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવમાંથી આવેલા ૧૫૫ સ્વયંસેવકો ૨૦ દિવસ સુધી પ્રશિક્ષણ મેળવશે… રાજકોટના વર્ગમાં માન. સર કાર્યવાહ શ્રી…
Rajkot: ૭-૮-૯ મે દરમિયાન રાજકોટ એરપોર્ટ સંપૂર્ણ બંધ – મિલિટ્રી સેવાઓ માટે ૨૪ કલાક ખુલ્લું
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ એરપોર્ટની તમામ નાગરિક સેવાઓ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ૭, ૮ અને ૯…
Rajkot: ‘આપ’ પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠકની આગેવાની સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ.
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢમાં સંગઠન મજબૂત બનાવવા મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ: આપ ઝોન ઓબ્ઝર્વર પ્રદીપ લોહાણ અને…
Rajkot: “રિલે એરાઉન્ડ ધ વર્લ્ડ ચેલેન્જ”ની થીમ સાથે આજે વિશ્વ એથ્લેટીક્સ દિવસ-૨૦૨૫ની ઉજવણી
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : રાજકુમાર ઓલિમ્પિક્સ : ૧૯૨૮માં ભારતીય ખેલાડીનું પ્રતિનિધિત્વ, ભારતને ફાઇનલમાં પહોંચાડનાર મિલ્ખા સિંઘ પ્રથમ એથ્લેટ, નીરજ…
Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોટડાસાંગાણીના ખરેડા ગામે મનરેગા યોજનાનાં શ્રમિકો સાથે મુલાકાત કરી: કામનાં સ્થળે ઉપલબ્ધ સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદએ કોટડાસાંગાણીના ખરેડા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ…
Jetpur: જેતપુર તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૧.૨૪ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા…
Rajkot: રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: બાગાયત ખાતાની વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડુતો તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી http//ikhedut.gujarat.gov.in…
Rajkot: રાજકોટના વૈશાલીબેન કરશે પ્રધાનમંત્રીશ્રી મોદી સાથે સંવાદ
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સરકારની સખી મંડળ યોજના સાથે આર્થિક આત્મનિર્ભર બન્યા વૈશાલીબેન: સંવાદ માટે ગુજરાતમાંથી માત્ર બે બહેનોની પસંદગી Rajkot:…








