RAJKOT
Rajkot: ધોરણ ૧૨નું પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાના ૨૦,૫૭૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
તા.૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્રનું પરિણામ ૮૫%થી ઉપર: સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું ૧૦૦% સાથે જિલ્લાનું કુલ પરિણામ ૯૩.૬૬%…
Rajkot: રાજકોટનો ‘સરસ’ મેળો હવે ૧૫ મી મે સુધી માણી શકાશે
તા.૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હસ્તકલાના માધ્યમથી ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવતો ‘મિશન મંગલમ’ આયોજિત ’સરસ મેળો – ૨ : રાજ્યના અન્ય ૫૦…
Rajkot: “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ટીમ અને SBI-RSETI દ્વારા બહેનોમાં સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ અપાઈ
તા.૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોસ્ટર, પેમ્ફલેટ અને વિડિયો દ્વારા સર્વાઈકલ કેન્સર તથા HPV વાયરસ અને એચ.પી.વી. રસી અંગે અપાયેલી વ્યાપક સમજણ…
Gondal: ગોંડલ ખાતે તા. ૭ મે, બુધવારે શ્રી અક્ષર મંદિરનો ૯૧મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ભવ્ય કળશયાત્રા, ઠાકોરજીનો મહાઅભિષેક, અન્નકૂટ તેમજ સત્સંગ પારાયણ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન Rajkot, Gondal: સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર…
Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રીના એક ઉમદા વિચારથી ૧૮૧ બાળકોનું ભવિષ્ય સુંદર બનશે
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદનાં અધ્યક્ષ સ્થાને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશોશિએશનની ઓફિસ શાપર ખાતે બેઠક…
Rajkot: “જનભાગીદારી દ્વારા જળસંચય” ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં સહયોગથી રાજકોટની સરકારી કચેરીઓમાં બોર રિચાર્જિંગ શરુ કરાયું
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જળ સંચયની કામગીરી કરવા સરકાર કટિબદ્ધ છે, આ કામગીરીમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈને પોતાનો સહયોગ આપી…
Rajkot: “આધુનિક કલાકારીને મળ્યો સરસ મેળાનો સંગ” ઇમિટેશનના વ્યવસાયને સખી મેળાનો મંચ આપવા માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર : શ્રી પ્રિયંકાબેન વાઘેલા
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા રીવોલ્વિંગ ફંડ રૂ. ૩૦ હજાર અને રૂ. ૧.૫ લાખની લોનની સહાય મેળવી, આત્મનિર્ભર…
Rajkot: “ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથનનો પરિચય” કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મણિપુર સહીત વિવિધ પ્રકારના ભૂગોળીય વિસ્તારોમાં ૩૨ વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: બ્રિગેડિયર કે. લોગનાથન, એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટર્સ, રાજકોટના ગ્રુપ કમાન્ડર તરીકે ૧ જુલાઈ ૨૦૨૪ના રોજ નિયુક્ત થયા…
Rajkot: રાજકોટ ગ્રુપ એન.સી.સી. ના ૧૫ હજાર કેડેટ્સ લઈ રહ્યા છે ‘એકતા, અનુશાસન’ અને નેતૃત્વની તાલીમ
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : રાજકુમાર કેડેટ્સ જવાબદાર નાગરિક, નિયમ પાલન અને રાષ્ટ્ર ધર્મ સાથે સેના અને સમાજને જોડતી કડી*…
Rajkot: પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે…








