RAJKOT
Rajkot: ‘પોષણ સંગમ કાર્યક્રમ’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોષણ, કાળજી અને યોગ્ય સારવાર થકી સુપોષિત બનશે ગુજરાત: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા…
Rajkot: “આયુષ્માન” યોજનાના સથવારે જિંદગીની જંગ જીતતા મેવાસાના આસ્તિકભાઈ: કેન્સરની ૫ લાખથી વધુની સારવાર થઇ નિ:શુલ્ક
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં ૨ લાખથી વધુ લોકોને મળી આયુષ્માન યોજના થકી…
Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘નશામુક્તિ અભિયાન’ તેમજ ‘વ્યસન મુક્તિ’ કેન્દ્રનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા ખાસ સૂચના આપતા કલેકટરશ્રી Rajkot: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી…
Dhoraji: ધોરાજીમાંથી રૂ.૧૨.૩૪ લાખથી વધુ રકમનું ૩૬ હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત કરતા પ્રાંત અધિકારી
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂ.૧૨.૩૪ લાખથી વધુ રકમના ૩૬…
Rajkot: પેન્શનરો માટે આનંદના સમાચાર….ડાકઘરો મારફતે નિ:શુલ્ક બની રહ્યું છે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ થકી ૫ લાખથી વધુ પેન્શનધારકોને ઘેરબેઠા જીવન પ્રમાણપત્રની…
Rajkot: ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકાર આપશે બોનસ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઘઉંના પ્રતિ ક્વિન્ટલ ૨૪૨૫ના ભાવ પર વધુ ૧૫૦નુ બોનસ મેળવશે ખેડૂતો Rajkot: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ…
Rajkot: રાજકોટ જિલ્લામાં મે માસમાં અનાજનો ૧૦૦ ટકા જથ્થો ફાળવાયો, હાલ વિતરણ પ્રગતિહેઠળ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાશનકાર્ડ ઈ-કેવાયસી મોબાઈલ એપથી જાતે પણ કરી શકાય છે Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ…
Jetpur: જેતપુરના અફાનને મળ્યું નવજીવન : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યો આધાર
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જામનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પીઠ પર ગાંઠની વિનામૂલ્યે સફળ સર્જરી કરાઈ Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરમાં શ્રી…
Rajkot: વર્ષાઋતુને અનુલક્ષીને કોટડાસાંગાણી તાલુકાના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કોટડાસાંગાણી તાલુકાના લાઈઝન અધિકારી અને નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડ્યુટી દ્વારા તાલુકાના લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આગામી…
Rajkot: અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રૂ. ૧૦.૫૫ કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પઁણમાં સહભાગી થયા રાજ્યના…








