RAJKOT
Rajkot: રાજકોટમાં પરિણીતાને પતિના શારીરિક-માનસિક ત્રાસથી ઉગારતી અભયમ્ ટીમ
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન એટલે નારીને નિર્ભયતાનું વચન. રાજકોટ જિલ્લામાં અભયમ્ ટીમે અનેક મહિલાઓને…
Rajkot: શૈક્ષણિક સંસ્થાઓને “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેની અરજી કરવા સૂચના
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગાંધીનગર સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” શરૂ…
Rajkot: શ્રી મહિલા સેવા સમિતિ – વાણીયાવાડી દ્વારા સર્વજ્ઞાતિના બાળકો તથા બહેનો માટે સમર ટ્રેનિંગ કલાસ – ૨૦૨૫નું આયોજન
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તા.૨૧ થી ૩૦ મે સુધી પટેલવાડી, વાણીયાવાડી ખાતે આયોજન, તા. ૧૫ મે સુધીમાં બપોરે ૨ થી ૫…
Rajkot: એક અનોખો ફ્રી હેલ્થ કેમ્પ માંનસિક લોકો માટે બા નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા…
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: એક અનોખો ફ્રી હેલ્થ કેમ્પ માંનસિક લોકો માટે બા નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા આ કેમ્પમાં દવાઓ,…
Rajkot: પતિના ત્રાસમાંથી પીડિતાને ઉગારી સુખદ સમાધાન કરાવતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષાના અભય વચન માટે હરહંમેશ કટિબદ્ધ છે, તે હેતુસર ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સુવિધા…
Jetpur: જેતપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ શિબિરમાં યોગાભ્યાસ કરતા ૧૫૦થી વધુ સાધકો
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તથા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન નિમિત્તે કરાયેલું આયોજન Rajkot, Jetpur: સમગ્ર વિશ્વમાં તા૨૧…
Rajkot: “રક્તદાન – મહાદાન” રાજકોટના રેલનગરમાં યોજાયેલ રકતદાન શિબિરમાં ૫૫ થી વધુ વ્યક્તિઓએ કર્યું મહાદાન
તા.૧૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને રાજકોટ પ્રાંત અધિકારીશ્રી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી…
Rajkot: “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” મેદસ્વિતા સાથે રોગ ઘર કરી જાય તે પહેલા ફિટનેસની પાળ બાંધતા ક્રિષ્નાબેન
તા.૧૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકુમાર & રાજ લક્કડ નિયમિત વર્કઆઉટથી શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે વધુ સારી રીતે ઘર, પરિવારને સંભાળી…
Rajkot: “રક્તદાન કરીને માનવતાની મહેક મહેકાવતા નાગરિકો” રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં કુલ ૧૪૦૦ બોટલ રક્ત એકત્ર થયું
તા.૧૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી…
નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાનું કૌભાંડ બહાર આવ્યું
રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની…









