RAJKOT
Rajkot: મુંજકા-૨ પ્રાથમિક શાળાનું સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન
તા.૨૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સરકારી શાળાના વિદ્યાર્થીઓની શિક્ષણ તેમજ ખેલકૂદમાં આગે કૂચ Rajkot: મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે…
ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, ગણેશ ગોંડલના સમર્થકોએ મચાવ્યો હોબાળો
ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોડલમાં અલ્પેશ…
Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું
તા.૨૭/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ જરૂર પડ્યે ચેકડેમને સૌની યોજનાથી ભરવામાં આવશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા…
Rajkot: “ભણશે વિંછીયા, ત્યારે તો આગળ વધશે વિંછીયા” શિક્ષણ ક્ષેત્રે જસદણ અને વિંછીયા તાલુકો અગ્રેસર રહે તે માટે સતત પ્રયત્નશીલ છીએ”- કુંવરજીભાઈ બાવળિયા
તા.૨૭/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો Rajkot: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની…
Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતો જોગઃ નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લું મુકાયું
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી થઈ શકશે Rajkot: વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો…
Rajkot: મનરેગા’’ શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ઓ.આર.એસ. અને છાશ વિતરણ કરાયા
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લામાં ૨૦૪ ગ્રામ પંચાયતમાં ૪૫૩ કામો ચાલુ, ૪,૧૦૫ શ્રમિકોને અપાઇ રહેલી રોજગારી Rajkot: રાજકોટ શહેર તેમજ…
Rajkot: શહેરીજનો….! હસ્તકળાની વસ્તુઓની ખરીદી અને અવનવી વાનગીનો સ્વાદ માણવા થઈ જાઓ તૈયાર
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૨૫ એપ્રિલે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ કરાવશે “સરસ મેળા”નો શુભારંભ Rajkot: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૫ એપ્રિલના…
Rajkot: ૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ” રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા સર્વેલન્સ, દવાનો છંટકાવ કરાશે : હોર્ડિંગ, બેનર, પોસ્ટર્સ પ્રદર્શિત કરી જાગૃતિ સંદેશ અપાશે…
Jetpur: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જેતપુર શ્રમિક પરિવારના દીકરીના હૃદયની સર્જરી કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર/રિધ્ધિ વિનામૂલ્યે સર્જરી બાદ બાળકી સ્વસ્થ છે, નિયમિત સ્કૂલે જાય છે Rajkot, Jetpur: પ્રધાનમંત્રી જન…
Rajkot: “લૂ થી બચવા આટલી તકેદારી રાખીએ” બેચેની, માથામાં દુ:ખાવો, ઉલટી-ઉબકા, હાથ પગમાં ખાલી ચડવી સહિત લૂ ના લક્ષણો – ડૉ.રાજવી કાનાબાર
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન:- જીતેન્દ્ર નિમાવત જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મળે છે હીટવેવથી બચવા યોગ્ય માર્ગદર્શક Rajkot: ઉનાળામાં લૂ…









