RAJKOT
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને ૨૭ માર્ચે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તા.૨૮/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંબંધિત કચેરી ખાતે ૧૦ માર્ચ સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે Rajkot: ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ મુજબ…
Rajkot: રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી
તા.૨૮/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સાધકોએ ધ્યાન અને યોગથી કરી આદિયોગીની ઉપાસના Rajkot: ગુજરાત સરકાર દેશની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરવા…
Rajkot: “સંરક્ષણ ક્ષમતા મહોત્સવ” અન્વયે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા યોજાઈ સાયકલ રેલી
તા.૨૮/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વિશ્વભરમાં પર્યાવરણની જાળવણી માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ ઈન્ડિયન…
Rajkot: “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનીકરણ થકી વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવા” ની થીમ સાથે ૨૮ ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ની ઉજવણી
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ખાસ લેખ – જીતેન્દ્ર નિમાવત,રાજ લક્કડ, રાજકોટ રાજકોટમાં આવેલું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર – અત્યાર સુધીમાં…
Rajkot: અનાથ બાળકને મળી માતાની મમતા અને પિતાની છત્રછાયા રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિમલકીર્તિ ચક્રવર્તીના હસ્તે દિવ્યાંગ બાળકને દત્તક લેતું વિદેશી દંપતી
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહીવટી તંત્રના પ્રયાસોથી કાઠીયાવાડ બાલાશ્રમ આશ્રિત બાળકને મળી પરિવારની હુંફ Rajkot: દરેક બાળકને વાલીના વાત્સલ્ય અને પ્રેમાળ…
Rajkot: જેતપુર નવાગઢ નગર પાલિકામાં શેરીનાટક થકી અપાયો સ્વચ્છતાનો સંદેશ
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ‘સ્વચ્છતા એ આદત નહીં, પણ સંસ્કાર બનવા જોઈએ’ – એવા વિચાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ…
Rajkot: “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે હૃદયની ખામી અને લિવરના કેન્સરની વિનામૂલ્યે સારવાર થકી જેતપુરની સુમેરાને મળ્યુ નવજીવન
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ જરૂરિયાતવાળા બાળકોની ગંભીર બીમારીની નિ:શુલ્ક સારવાર કરાવી તેમને સ્વસ્થતા પ્રદાન…
Rajkot: રાજકોટ જિલ્લાના લોકોને સપનાનું ઘર મેળવવાની વધુ એક તક રાજકોટ જિલ્લાના ૫૪૩ ગામોના પી.એમ.આવાસ અંતર્ગત સર્વેક્ષણ કરાયું: ૩૮૭૨ લાભાર્થીઓને મળશે ઘરનું ઘર
તા. ૧૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન સહિતના ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પોતાના સપનાંનું…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી.ગ્રામજનોએ આ પ્રસંગે મંત્રીશ્રીનું સ્વાગત…
Rajkot: રાજકોટ શહેરમાં હથિયારબંધી
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા…









