RAJKOT
-
Rajkot: હાઈવે પર ડીવાઈડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો આદેશ
તા.૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના ડિવાઇડર તોડનારા સ્વખર્ચે રિપેર કરાવે નહીં…
-
Rajkot: યોગ દ્વારા વજન નિયંત્રણ: સ્વસ્થ અને સુદ્રઢ શરીરની ચાવી
તા.૩૦/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – કેતન સારેસા સૂર્ય નમસ્કાર: ૧૨ આસન, અગણિત ફાયદા દરરોજ યોગ-વ્યાયામ કરવાથી દિવસભર તાજગી રહે છે…
-
Rajkot: રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ સંપન્ન: ૯૫૦થી વધુ બાળકોએ વેકશનમાં યોગ-પ્રાણાયામની તાલીમ લીધી
તા.૩૦/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મહાનુભાવોના હસ્તે બાળકોને ઈનામો એનાયત કરાયા…
-
Rajkot: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મોટી જીત: સીધી ભરતીના HTAT મુખ્યશિક્ષકોની સેવા સળંગ ગણાશે, જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
તા.૩૦/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત…
-
Gondal: ગોંડલમાં માનવતા મહેકી: ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ અને નિરાધાર મહિલાને આપ્યો સુરક્ષિત આશ્રય
તા.૨૬/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર સંકલન – હેમાલી ભટ્ટ Rajkot: રાજ્ય સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે ખરા અર્થમાં…
-
Rajkot: નગર રચના યોજના નં-૪૩ વાજડીવડની આખરી યોજના જાહેર કરાઈ
તા.૨૬/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે Rajkot: રાજકોટના નગર રચના યોજનાના નગર રચના અધિકારીશ્રી, નગર…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં ૩૪૦૦થી વધુ ગણતરીદારો-સુપરવાઈઝર્સની વસ્તીગણતરીની તાલીમ પૂર્ણ
તા.૨૭/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત ૧ જૂનથી ગણતરીદારો ઘર ગણતરીની કામગીરી કરશે Rajkot: રાજકોટ જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી સુચારુ…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૫ હજારથી વધુ લોકો વસ્તીગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયા
તા.૨૬/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર નાગરિકો ૩૧ મે સુધી પોર્ટલ પર જઈને ‘સ્વ-ગણના’ કરાવી શકે છે Rajkot: રાજ્યમાં વસ્તીગણતરીની પ્રક્રિયા અંતર્ગત હાલ…
-
Rajkot: પી.જી.વી.સી.એલ.ની પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ ચોમાસા પૂર્વે વીજ તંત્રનું આગોતરું આયોજન : રાજકોટ ગ્રામ્યમાં રૂ. ૩૬૦ લાખના ખર્ચે ટેકનિકલ માળખાનું મજબૂતીકરણ
તા.૨૬/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા ૧,૩૮૩ ફીડરો અને ૨૭,૩૨૪ કિ.મી.ની વીજ લાઈનોનું સમારકામ પૂર્ણ : આકસ્મિક સ્થિતિ માટે…
-
Rajkot: રાજકોટ જિલ્લાના દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવાની રહેશે
તા.૨૬/૫/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર દિવ્યાંગોને મોટરાઈઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેરનો વિનામૂલ્યે લાભ લેવા અનુરોધ Rajkot: ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધો…